________________
ત્રણ સિ.
( ૭૧૩ )
વચનગુપ્તિ:--
संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥ ३॥ ચોળશાત્ર, પ્રાણ, જો ૪૨, ( મ. સ. )
હાથ, નેત્ર વિગેરેની ચેષ્ટા કર્યા વિના જ જે માનનુ અવલંબન કરવું–માન ધારણ કરવું–તે વાગ્ગુતિ કહેવાય છે. (અથવા ખેલવાની ક્રિયા મુખવસ્તિકાવડે મુખને ઢાંકી યતના પૂર્વક કરવી તે પણ વાવૃત્તિના સવરપ વાગ્ગુતિ કહેવાય છે. ) ૩. કાયગુમિઃ—
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥ ४ ॥
शयनासननिक्षेपाऽऽदान चङ्कमणेषु यः । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ ५ ॥
ચોપાલ, પ્રાણ, સ્ને॰ ૪૩, ૪૪. (ત્ર. સ. )
ઉપદ્રવેા પ્રાપ્ત થાય તે પણ કાર્યોત્સર્ગ રહેલા મુનિનું શરીર જે સ્થિર-નિશ્ચળ-રહે તે કાયગુપ્તિ કહેવાય છે. તથા શયન, આસન, એસવુ, મૂકવું, ગ્રહણ કરવું અને ગતિ કરવી; આ સર્વ સ્થાનકેામાં જે ચેષ્ટાના નિયમ એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સર્વ ક્રિયા કરવી તે પણ ખીજી કાયગ્રુતિ કહેલી છે. ૪, ૫.
*~~