________________
ચારિત્ર.
( ૭૦૩ ) જે મનુષ્ય ઉગ્ર ચિત્તવડે એક જ દિવસ દીક્ષા ગ્રહણ કરી હોય એટલે દીક્ષા પાળી હોય તે તે મેક્ષે જાય છે, કદાચ મેક્ષે ન જાય તે અવશ્ય દેવની મધ્યે ઉત્તમ એવે વૈમાનિક દેવ થાય છે. ૨૬.
सज्ज्ञानमूलशाली दर्शनशाखश्च येन वृत्ततरुः । श्रद्धाजलेन सिक्तो मुक्तिफलं तस्य स ददाति ॥२७॥
વૈરાગથરાદ (પયાનંદ ), ગો૦ ૨૪. સત્ય જ્ઞાનરૂપી મૂળવડે શોભતો અને સમ્યગદર્શનરૂપ શાખાઓવાળે ચારિત્રરૂપી વૃક્ષ જેણે શ્રદ્ધારૂપી જળવડે સીએ હાય, તે મનુષ્યને તે વૃક્ષ મુક્તિરૂપી ફળ આપે છે. ૨૭.
*
* *