________________
૫૩૮ )
સુભાષિત–પા–રત્નાકર.
नरदेवनतं वरकीर्तिकरं,
श्रमणत्वमिदं रमणीयतरम् ॥ ३५ ॥
આ શ્રમણુપણું ( ચારિત્ર) અતિ રમણીય છે. કેમકે તેમાં રાજાના પણ ભય નથી, ચારના ભય નથી, આ લેાક સખધી સુખ છે, પરભવમાં પણ હિતકારક છે, તેને મનુષ્યા અને દેવા પણ નમસ્કાર કરે છે, તથા જગતમાં ઉત્તમ કીર્તિ ને કરનારૂં છે. ૩૫.
पादपङ्कजसंलीनं, तस्यैतद्भुवनत्रयम् ।
यस्य चित्तं स्थिरीभूय, स्वस्वरूपे लयं गतम् ॥ ३६ ॥ જેનું ચિત્ત સ્થિર થઈને આત્મસ્વરૂપને વિષે લયને ( એકગ્રતાને ) પામ્યું હાય, તેના ચરણ કમળને વિષે ત્રણ ભુવન લીન થાય છે. ૩૬.
येsपि परिग्रहांस्त्यक्त्वा, भवन्ति ब्रह्मचारिणः । देवानामपि ते मान्या वन्दनीयाः सदा खलु ॥ ३७ ॥
મનુસ્મૃતિ, પૂર્વમાન, જો જરૂ.
જેએ પરિગ્રહના ત્યાગ કરીને બ્રહ્મચર્યને ધારણ કરે છે, તેઓ દેવેાને પણ સદા વાંદવા લાયક અને માનવા
લાયક થાય છે. ૩૭.
સાચા મુનિઃ—
बांधवधनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रथस्त्यक्ताहंकारममकारः
11 36 11
પ્રશમતિ, જો ૧૦૩. ૦
ખાધવ, ધન અને ઇંદ્રિયસુખના ત્યાગથી જેણે ભય અને