________________
મુનિ-ગી.
(૫૪૩) જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરેએ જગતના હિત માટે આ ચાન્નિધર્મ પ્રરૂપેલો છે. તેમાં જે રક્ત થએલા છે તે સંસારસમુદ્રને લીલામાત્રમાં પાર પામેલા સમજવા. ૪૯
सर्वभूतसमो मैत्रः, समलोष्ठाश्मकांचनः । ध्यानयोगरतो भिक्षुः, प्रामोति परमां गतिम् ।। ५० ॥
સંસ્કૃતિ, ૫૦ ૭, ૦ ૧. બધા પ્રાણીઓને વિષે સમભાવવાળે, મિત્રતાની ભાવનાવાળે, ઢેકું, પત્થર અને સુવર્ણમાં સરખી બુદ્ધિવાળો અને ધ્યાગમાં મગ્ન થયેલે ભિક્ષુ ઉંચી ગતિ–મોક્ષને પામે છે. પ૦.
यथा नीता रसेन्द्रेण, धातवः शातकुंभताम् । पुनरावृत्तये न स्युस्तद्वदात्माऽपि योगिनाम् ॥५१॥
જેમ રહેંદ્રવડે-સિદ્ધરસવડે- હાદિક ધાતુઓ સુવર્ણપણાને પામે છે–સુવર્ણ થાય છે, અને પછી તે પાછી ધાતુ નથી બનતી, તે જ પ્રમાણે યોગીને આત્મા પણ પુનરાવૃત્તિને માટે તે નથી, એટલે કે ફરીથી સંસારમાં આવતું નથી. (અહીં ભાવાર્થ એ છે કે–વૃંગારાદિક નવ રસમાં ઇદ્ર સમાન એવા શમતારૂપ રસવડે યોગીને આત્મા શાતકુંભતા એટલે શાંતિના કુંભપશુને અર્થાત્ મેક્ષને પામે છે, ત્યારપછી તે ફરીથી સંસારી થતા નથી.) ૫૧. મુનની બેફીકરી – नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, -
नो राजमीच भगवत्समयं च वेसि ।