________________
मुनि-योगी.
ब्रह्मचारिसहस्रं स्याद्वानप्रस्थशतानि च । ब्राह्मणानां हि कोट्यस्तु, यतिरेको विशिष्यते ॥ ३२ ॥
अत्रिस्मृति, लो० ३६१.
( ५३७ )
હજાર બ્રહ્મચારી, સેકડા વાનપ્રસ્થના આશ્રમનાં રહેલા અને કરાડ બ્રાહ્મણા, આ સર્વ કરતાં માત્ર એક જ યંત હાય તે ते विशेष छे. ३२.
गृहस्थानां सहस्रेण, वानप्रस्थशतेन च । ब्रह्मचारिसहस्रेण, यो योगी स विशिष्यते ॥ ३३ ॥
भविष्यपुराण, स्कंध ० ४, अ०१९, लो० २३.
હજારો ગૃહસ્થેામાં, સેંકડા વાનપ્રસ્થાશ્રમીની મધ્યે અને હજાર બ્રહ્મચારીની મધ્યે જે ચેાગી હેાય તે સર્વથી अधिछे. 33.
सर्वेषामाश्रमाणां तु, संन्यासी त्तमाश्रमी |
स एवात्र नमस्यः स्याद्भक्त्या सन्मार्गवर्तिभिः ||३४|| हारितस्मृति, लो० २१०.
સર્વ આશ્રમેાને મધ્યે સંન્યાસી ઉત્તમ આશ્રમવાળે છે. તેથી સન્માર્ગમાં વર્તનારા પુરૂષાને, તે સન્યાસી જ ભક્તિથી नभवा साय छे. ३४.
न च राजभयं न च चौरभयमिहलोकसुखं परलोकहितम् ।