________________
શુભ ધ્યાન,
(૪૯૩) થતા દેનું ચિંતન કરવામાં આવે છે તે અપાયવિચય નામનું ધ્યાન કહેવાય છે. ૧૮. વિપાકવિચય થાન
ध्यायेत्कर्मविपाकं च, तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं, शुभाशुभविभागतः ॥ १९ ॥
અધ્યાત્મસાત, કવૈધ ૧, સે. ૨૨૨. મન, વચન અને કાયાના યોગના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ પ્રમાણે ચાર પ્રકારના અને શુભ અને અશુભ એવા કર્મને વિપાક-ઉદયને વિચાર કરે તે વિપાકવિચય ધ્યાન સમજવું. ૧૯.
प्रतिक्षणसमुद्भूतो यत्र कर्मफलोदयः। રિતે ત્રિપરસ, વિવિજયો મતઃ | ૨૦ |
ચોળાઇ, કવારા ૨૦, જો ૨૨. દરેક ક્ષણે અનેક સ્વરૂપે ઉત્પન્ન થતા કર્મફળના ઉદયનું, જે ધ્યાનમાં ચિંતન કરાય, તે વિપાકવિયનામનું ધ્યાન કહેવાય છે. ૨૦. સંસ્થાનવિય ધ્યાન –
उत्पादस्थितिमंगादिपर्यायैर्लक्षणैः पृथक् । भेदैर्नामादिमिर्लोकसंस्थानं चिन्तयेभृशम् ॥२१॥
આમિરર, ૧, ૦ ૨૨૨.