________________
દેવ.
( ૧૦૭ )
रागद्वेषौ महामलौ, दुर्जयौ येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥ ४॥ महाक्रोधो महामानो महामाया महामदः । महालोभो हतो येन, महादेवः स उच्यते । ५ ॥ મદાવસ્તોત્ર (ફ્રેમચંદ ).
જેને લેાક તથા અલાકને પ્રકાશ કરનારૂં મહાજ્ઞાન હાય, તથા જેને માટી દયા, ક્રમ અને ધ્યાન હાય, તે મહાદેવ કહેવાય છે. દુ:ખે કરીને જીતી શકાય એવા રાગદ્વેષરૂપી મહામલેને જેણે જીત્યા હેાય, તેને હું મહાદેવ માનું છું. તે સિવાય ખીજા તા કેવળ મહાદેવ એવા નામ માત્રને જ ધારણ કરનારા સમજવા.
મહાક્રોધ, મહામાન, મહામાયા, મામદ અને મહાલાભ, આ સર્વને જેણે હણ્યા હાય તે જ મહાદેવ કહેવાય છે. ૩, ૪, ૫.
यस्य निखिलाच दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । કલા વા વિષ્ણુર્વા, તે બિનો વા નમસ્તસ્મૈ || ૬ | હોસ્તવૅનિર્ણય ( મિદ્રસૂરિ).
જે દેવને વિષે એક પશુ દેષ ન હેાય અને સર્વે ગુણ્ણા જ હાય, તે બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, શંકર હાય, કે જિનેશ્વર હાય, તેને નમસ્કાર હા. ૬.
सुरासुरेन्द्रसंपूज्यः, सद्भूतार्थप्रदेशकः ।
कृत्स्नकर्मक्षयं कृत्वा, संप्राप्तः परमं पदम् ॥ ७ ॥ વાઘેનાયરિત્ર (૨), ૪૦ ૮૨, (૬, સ. )*