________________
તપનું મહત્વઃ—
તપ ( ૧૭ )
तपः सर्वाक्षसारंगवशीकरणवागुरा । ઢાવતાપમૃદ્દીવા,
નીળીતી શા આચારોદ્દેશ, વર્ષે , ì૦ ૧૪.
તપ તમામ ઇંદ્રિયારૂપી હરણેાને વશ કરવામાં જાળ સમાન છે, કષાયના તાપને શાંત કરવામાં દ્રાક્ષ સમાન છે અને કર્મરૂપી અજીણુ ને નાશ કરવામાં હરડે સમાન છે. ૧.
यद्दुरापं दुराराध्यं, दुराधर्षं दुरुत्सहम् ।
तत्सर्वं तपसा शक्यं, तपो हि दुरतिक्रमम् ॥ २ ॥ મામા ત, શાંતિપર્વ, અ૦ ૧૧, જો ૧.
જે વસ્તુ દુ:ખથી પ્રાપ્ત થાય તેવી હાય, જે દુ:ખે આરાધી શકાય એવુ હાય, જે દુ:ખે કમજે કરી શકાય તેવુ હાય અને જે દુ:ખે સહન થઈ શકે તેવું હાય, તે સર્વ તપવડે થઈ શકે છે. કેમકે તપને કાઇ પણ એળગી શકતું નથી. ૨.
यत्पूर्वार्जितकर्मशैलकुलिशं यत्कामदावानलज्वालाजालजलं यदुप्रकरणग्रामाहिमन्त्राक्षरस् ।