________________
૫.
(
૩
)
આવ્યંતરતપ
શશિર વૈર, હાપ નિવડી ના ચુથ ગુમળ્યા, ત્યારે તા. ૨૭
રિક, વર્ષ ૨, ૩ ૨, . ૨૧૧. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન: આ છ પ્રકારને આત્યંતર તપ છે. ૧૭.
निर्जराकरणे बाबाच्छष्ठमाभ्यन्तरं तपः । तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयो जगुः ॥ १८॥
શિકિ, પર્વ છે, જે , ૦ ૮૩૧. નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં આત્યંતર તપ શ્રેષ્ઠ છે અને તેમાં પણ એટલે આત્યંતર તપમાં પણ ધ્યાનનું એકછત્રધારી પારું છે એટલે કે ધ્યાન જ સર્વોત્તમ છે એમ મુનિએ કહે છે. ૧૮.
प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः। स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ॥१९॥
પરમારિ, ગો. ૨૭૬. પ્રાયશ્ચિત (પાપની આલોચના), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય, એ રીતે આભ્યતર તપ પણ છે પ્રકારના છે. ૧૯.