________________
(૪૫૦ ). સુભાષિત-પ-રત્નાકર.
निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्वचिन्ताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥४॥
प्रशमरति, लो० १४९, १५०. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચીત્વ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જર, લેકસ્વરૂપ, સધર્મસ્વરૂપચિંતન, અને સમ્યકત્વ-બધિદુર્લભતા–એવી રીતે દ્વાદશ, વિશુદ્ધ ભાવના ભાવવી. ૩. ૪.
અનિત્યભાવના –
यत्प्रातस्तन मध्याहे, यन्मध्याहे न तनिशि । निरीक्ष्यते भवेस्मिन् ही !, पदार्थानामनित्यता ॥५॥
ચારી, , . ૧૭. હા હા! જે સવારે દેખ્યું હોય તે બપોરે દેખાતું નથી, અને જે બપોરે દેખ્યું હોય તે રાત્રે દેખાતું નથી. એવી રીતે આ સંસારમાં પદાર્થોની અનિત્યતા જ નજરે પડે છે. ૫. संपदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि दिनानि । शारदाभ्रमिव चञ्चलमायुः, किं धनैः कुरुत धर्ममनिन्धम् ॥६॥
રામા (માતર), પૃ. ૫. (. સ) * સંપદાએ જળના તરંગ જેવી ચપળ છે, વૈવન ત્રણ ચાર દિવસ રહેવાનું છે, આયુષ્ય શરદ ઋતુના વાદળાની જેવું ચંચળ છે, ધન ઉપાર્જન કરવાથી શું ફળ છે ? નિર્મળ ધર્મનું જ ઉપાર્જન કરે. ૬.