SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ( ૩ ) આવ્યંતરતપ શશિર વૈર, હાપ નિવડી ના ચુથ ગુમળ્યા, ત્યારે તા. ૨૭ રિક, વર્ષ ૨, ૩ ૨, . ૨૧૧. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન: આ છ પ્રકારને આત્યંતર તપ છે. ૧૭. निर्जराकरणे बाबाच्छष्ठमाभ्यन्तरं तपः । तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयो जगुः ॥ १८॥ શિકિ, પર્વ છે, જે , ૦ ૮૩૧. નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં આત્યંતર તપ શ્રેષ્ઠ છે અને તેમાં પણ એટલે આત્યંતર તપમાં પણ ધ્યાનનું એકછત્રધારી પારું છે એટલે કે ધ્યાન જ સર્વોત્તમ છે એમ મુનિએ કહે છે. ૧૮. प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः। स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ॥१९॥ પરમારિ, ગો. ૨૭૬. પ્રાયશ્ચિત (પાપની આલોચના), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય, એ રીતે આભ્યતર તપ પણ છે પ્રકારના છે. ૧૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy