SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૪) સુભાષિત-પ-રત્નાકર. શારીરિકતપ देवद्विजगुरुनाबपूजनं शौचमार्जवम् । ब्रह्मचर्यमहिंसा च, शारीरं तप उच्यते ॥ २० । માનવતા , ૦ ૨૭, ૦ ૨૪. દેવ, બ્રાહ્મણ, ગુરૂ અને વિદ્વાનની પૂજા કરવી, પવિત્રતા રાખવી, સરળતા રાખવી, બ્રહ્મચર્ય પાળવું અને કોઈ પણ પ્રાણુની હિંસા ન કરવી, આ શારીરિક તપ કહેવાય છે. ૨૦. વાચિકતાપ – अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत् । खाध्यायाभ्यसनं चैव, वायं तप उच्यते ॥ २१॥ અાવતા , ૦ ૨૭, ગો. ૧૧કેઈને ઉગ ન કરે તેવું, સત્ય, પ્રિય અને હિતકારક છે વચન બોલવું તથા સ્વાધ્યાયના અભ્યાસવાળું જે વાકય બોલવું તે વાચિકતપ કહેવાય છે. ૨૧. માનસિકતપ– मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः । भावसंशुद्धिरित्येतत् , तपो मानसमुच्यते ॥ २२ ॥ | માવત્તા , ૧૦ ૨૭, મો. ૨૬. મનની પ્રસન્નતા, સમ્યપણું, મૈન, આત્માને નિગ્રહ અને ભાવની વિશુદ્ધિ, આ સર્વ માનસિક તપ કહેવાય છે. ૨૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy