________________
( ४४२)
सुभाषित-५-२ला३२.
विशुद्धादेव संकल्पाद् धर्मः सद्भिपाय॑ते । खल्पेनैव प्रयासेन, चित्रमेतदहो परम् ॥ ११ ॥
तत्वामृत, श्लो० ७२. સજજન પુરૂષ પવિત્ર એવી ભાવનાથી થોડા જ પ્રયત્નની ધર્મની પ્રાપ્તિ કરી લે છે એ ખરેખર આશ્ચર્યકારક છે. ૧૧.
दाने शीले तपस्येव, भावना मिलिता यदि । तदा मोक्षसुखाकांक्षा, चिंतनीया जनैरिह ॥ १२ ॥
हिंगुलप्रकरण, भावप्रक्रम, श्लो० ३. हान, शीख, भने त५मा ने माना भणेसी डाय, तो અહિં લેકેએ મોક્ષસુખની ઈચ્છા ચીંતવવી. ૧૨.
सर्वतो देशतश्चैव, विरतिः सफला तदा । यदा भावयुता लोके, स्वर्गमोक्षसुखप्रदा ॥ १३ ॥
_ हिंगुलप्रकरण, भावप्रक्रम, श्लोक ४. જે ભાવે કરીને યુક્ત હોય તે જ સર્વવિરતિ અને દેશવિરતિ, આ લોકમાં સફળ થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષના સુખને દેનારી થાય છે. ૧૩. सर्व ज्ञीप्सति पुण्यमीप्सति दयां घित्सत्य, भित्सति, क्रोधं दित्सति दानशीलतपसां साफल्यमादित्सति । कल्याणोपचयं चिकीर्षति भवांभोधेस्तटं लिप्सति, मुक्तिस्त्री परिरिप्सते यदि जनस्तद् भावयेद् भावनाम् ॥१४॥
सिंदूरप्रकरण, श्लो० ८६.