________________
ઘન.
(૪૧૧ )
જે, સંગ્રહ કરવામાં તત્પર હોવાના કારણે સમુદ્ર પણ રસાતલને પામ્યા અને દાતાર એ મેઘ તે જગતના ઉપર રહી ગર્જના કરે છે. ૧૫. નિષ્ફળ દાન –
मायाऽहंकारलजाभिः, प्रत्युपक्रिययाऽथवा । यत्किचिद्दीयते दानं, न तद्धर्मस्य साधकम् ॥ १६ ॥
વિવિદ્યાસ, રામ રાસ, ૦ ૧. જે કાંઈ દાન માયાકપટથી, અહંકારથી, લજાથી અથવા પ્રત્યુપકારની ભાવનાથી દેવામાં આવે, તેદાન ધર્મનું સાધક નથી.૧૬. સાચું દાન
दातव्यमिति यद् दानं, दीयतेऽनुपकारिणे । देशे काले च पात्र च, तद् दानं सात्विकं विदुः ॥ १७ ॥
માનવતા , ૨૭, ૦ ૨૦. આપવું જોઈએ” એ પ્રમાણે વિચાર કરીને જે દાન ૫કાર નહીં કરનારા પાત્રને, એગ્ય કાળ અને ચગ્ય દેશને વિષે અપાય તે દાન સાત્વિક છે એમ પંડિતે કહે છે. ૧૭. દાનનું દૂષણ –
अनादरो विलंबश्व, वैमुख्यं विप्रियं वचः । પાપ લ ચાહના !! ૨૮ ||
વપરાબાસા, માર ૨, ૫૦ ૨૨૪. (ઇ. સ.)