________________ 54. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તરતમાંજ ઉત્પન્ન થયેલા તે દેવને જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યા:“હે નાથ ! ચિરકાળ જય પામે, આનંદ પામે, અમને આજ્ઞાવડે અનુગ્રહિત કરે, અમ અનાથના નાથ થાઓ, અમે તમારા કિંકર છીએ, આ સમસ્ત લક્ષમી આપને સ્વાધીન છે, જે રીતે આપને રૂચે તે રીતે તેને ઉપભેગ કરે.” પછી તે દેવ સ્નાનમંગળ કરી, પિતાના ક૫ (આચાર) પુસ્તક વાંચી, શાશ્વત ચિત્યમાં રહેલી પ્રતિમાની પૂજા કરી સ્તવીને તેના સભાસ્થાનમાં આવ્યું. ત્યાં દેવ અને દેવીઓએ મંગળક્રમ શરૂ કરતાં સંગીતામૃતમાં લીન થઈને તે દિવ્ય ભેગ ભેગવવા લાગ્યું. કહ્યું છે કે–દેવલેકમાં દેવતાઓને જે સુખ છે તે સુખ મનુષ્ય સો જીભ હોય અને સો વર્ષ પર્યત કહ્યા કરે તે પણ સંપૂર્ણ કહી ન શકે. દેવતાઓ કેશ, અસ્થિ, માંસ, નખ, રેમ, રૂધિર, વસા, ચર્મ, મુત્ર અને પુરીષ-એ તમામ અશુચિ વિનાના, સુગંધી શ્વાસોશ્વાસવાળા, પ્રવેદ રહિત, નિર્મળ દેહવાળા, અનિમેષ લેનવાળા, મનઃ સંકલ્પ પ્રમાણે કાર્યને સાધનારા, અશ્લાન પુષ્પમાળાવાળા અને ચાર આંગળ ભૂમિથી ઉંચે રહેનારા હોય છે એમ જિનેશ્વરે કહેવું છે.” હવે વરૂણા હાથનું દુસ્તપ તપ તપી પ્રાંતે અનશન કરી મર- - ણ પામીને બીજા દેવલોકમાં દેવી થઈ. મહા રૂપ લાવણ્ય સંપત્તિથી અધિક એવી તે દેવીને ત્યાંના કેઈ પણ દેવ પર પ્રેમ આવતે નહતે. માત્ર ગજેને જીવ જે દેવ થયેલે તેના સમાગમના વિચારમાં તે લીન રહેતી. અહીં ગજેંદ્રને જીવ દેવતા પણ તેના પર રાગી છેવાથી તેને અવધિજ્ઞાનથી પોતાના પર આસક્ત જાણીને તેની પાસે જઈ તેને સહઆર દેવલોકમાં લઈ આવ્યું. પૂર્વ જન્મના સંબંધથી તેને તેના પર અત્યંત સનેહ થયે કહ્યું છે કે-“પ્રથમના બે દેવલોકના દે કાયાથી (મનુષ્યવત) વિષય સેવે છે, ત્રીજા અને ચોથા દેવલોકના દેવે સ્પર્શમાત્રથી, પાંચમાં અને છઠ્ઠા દેવકના દે રૂપ જેવા માત્રથી, સાતમા અને આઠમા દેવલોકના દે શબ્દ શ્રવણ માત્રથી અને બાકીના ચાર દેવકના દેવે મનથીજ વિષય સેવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust