________________ 189 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર અને વિસ્મય પામી કહ્યું કે:-“આ શું?” એટલે મંત્રીએ સર્વ લેક સમક્ષ પિતાના આદેશથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને રાજા પિતાના સ્વભાવથી બહુજ લજજા પામે, અને મંત્રીને આલિંગન દઈને સ્નેહસહિત બેલ્યો કે-“તું મારો બંધુ છે, તારે ઉપકાર હું કદી પણ ભૂલી જવાને નથી; તું નિશ્ચિત મનવડે સુખે અહીં રહે અને સુખ ભેગવ.” પછી તે સુસ્વામી, સુકલત્ર, અને સુમિત્રના સુખને પામીને સુખી થયે. છેવટે રાજા અને પ્રધાન સત્સંગમાં તત્પર રહી, રાજ્યસુખ ભોગવી અને સુગુરૂ પાસેથી ધમ પામીને પ્રાંતે અનશન કરી સ્વર્ગે ગયા. ઈતિ પ્રભાકર દષ્ટાંત આ પ્રમાણે તેમને ઉપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામ્યા અને ગુરૂમહારાજને કહેવા લાગ્યા કે:-“હે ભગવન્ ! ફરીને પણ થોડા શબ્દમાં ધર્મનું બધું સમીહિત સ્વરૂપ આવી જાય, તે રીતે કહો.” ગુરૂ બેલ્યા કે - “હે મહાભાગ! તું ધર્મનું રહસ્ય સાંભળ. વિનય, સુત્રતાચરણ, ધર્મોપદેશક ગુરૂની શુશ્રુષા, તેમને નમસ્કાર, તેમની આજ્ઞાનું માનવું, મૃદુ ભાષણ કરવું, જિનપૂજાદિમાં વિવેક, મન, વચન અને કાયાની શુદ્ધિ અને સુસંગ તે ધર્મ, મિત્રની સાથે સંગમ, અને તવશ્રદ્ધાન નિશ્ચય એટલે જિનેશ્વર ભગવંતોએ કહેલાં સુતમાં દઢ પ્રતિતી એ પ્રમાણેના લકત્તર ગુણવડે લેકેત્તર સુખની પ્રાપ્તિ થાય છે.” તથા “અત્યાહાર, અતિ આયાસ (પ્રયાસ), અતિ પ્રજ૫ (બહુ બાલવું), નિયમોનું અગ્રહણ, કેને બહુ પ્રસંગ અને દિનતા-આ છ વાનાથી ચગી પુરૂષ વર્જિત હોય છે. વળી “ગી તો કિયાવડે થવાય છે, માત્ર વચને ચારણથી યેગી થવાતું નથી. કિયારહિતના - છાયુક્ત વર્તનથી કેનું ચારિત્રસીદતું નથી-નાશ પામતું નથી?” વળી ગમે તે આશ્રમમાં રહીને પણ ધર્મભૂષિત પ્રાણુ ધર્મ આચરી શકે છે, કેમકે ધર્મ તે સર્વ પ્રાણુંઓમાં સમાન ભાવ ધરાવે છે; તેમાં લિંગ કંઈ (પ્રબળ ) કારણ નથી.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust