________________ રેહિણની અવાંતર કથા. 237 પણથી તેણે યથાસ્થિત સત્ય કહ્યું કે:-“હે તાત ! આ દાણા તેજ નથી, પણ બીજા છે.” તે બે કે:-“હે વત્સ! તે શી રીતે?” તે બાલી કે - હે તાત ! તે તે તેજ વખત મેં નાખી દીધા હતા, આ તે બીજા છે. એટલે સસરાએ કોધાવેશમાં કહ્યું કે - " दानानुसारिणी कीर्ति-लक्ष्मीः पुण्यानुसारिणी। પ્રજ્ઞાનુસાળી વિદ્યા, યુદ્ધ વર્માનુરારિળ” | દાનના અનુસારે કીર્તિ, પુણ્યાનુસારે લક્ષમી, પ્રજ્ઞાનુસાર વિદ્યા અને કર્માનુસારે બુદ્ધિ હોય છે. એમ કહી ઉક્ઝિતાને પિતાના ઘરમાં રાખ, છાર અને કચરો કહાડવાના-વાસીદું વાળવાના કામમાં જેડી. એટલે તે ઉઝિતા પણ તે કામ કરતાં અતિ દુઃખ પામી. તે પછી શ્રેષ્ઠીએ બીજી ભક્ષિતા વહુને બોલાવી કહ્યું કે –“હે વર્લ્સ! તે દાણું આપો.” એટલે તેણે ઘરમાંથી બીજા દાણ લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ કહ્યું કે:-“હે વત્સ ! આ તેજ દાણું છે કે બીજા? તે સાચું કહે; કારણકે એક તરફ અસત્ય બોલવાનું પાપ અને બીજી બાજુ અન્ય બધું પાપ-એ બેની તુલના કરતાં અસત્યનું પાપ વધારે થાય છે. એટલે તેણે સત્ય કહ્યું કે:-“હે તાત! આ બીજા દાણા છે.' સસરાએ પૂછયું–તે શી રીતે ?" તે બોલી કે –“તમે મને દાણ આપ્યા તે વખતે મેં વિચાર કર્યો કે આ દાણું કયાં મૂકવા? વખતસર કયાએ પડી જશે.”એમ ધારીને હું તેનું ભક્ષણ કરી ગઈ - હતી. પછી શ્રેષ્ઠીએ વિચાર કરીને સ્વજને સમક્ષ તેને પિતાના ભવનમાં ખાંડવાનું, પીસવાનું, રાંધવાનું અને પીરસવા વિગેરેનું કામ લેંગ્યું, તે કામ કરતાં ક્ષણમાત્ર પણ તે સુખ ન પામી. પછી શ્રેષ્ઠીએ ત્રીજી રક્ષિતા વધૂને બોલાવી:–“હે વત્સ! પેલા દાણું મને આપો.” એટલે તેણે હર્ષ સહિત પિતાના ઓરડામાં આવીને પોતાના આભૂષણની પેટીમાંથી દાણું લઈ સસરાને આપ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું કે –“હે વત્સ! આ તેજ દાણું છે કે બીજા?” તે બેલી:–“હે તાત ! આ તેજ દાણ છે, કારણકે મેં આભરણની પેટીમાં એ રાખી મૂક્યા હતા. એટલે છીએ તેને રોકડ જાળવવાનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust