________________ છે? સાગરદત્ત કથા. 35 “એકના દૂષણથી તેની સર્વ જતિ દૂષિત થતી નથી, અમાવાસ્યાની જેમ રાત્રિ લેવાથી પૂર્ણિમાને પણ ઈદુ (ચંદ્ર) તજી - આ પ્રમાણેના તેના ચાતુર્યથી રંજિત થઈને સાગરદત્ત તે કન્યાને પરણ્યો અને તેની સાથે સુખ ભંગ ભેગવવા લાગે. - પછી સાગરદત્તે સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને સાત વાર પ્રયત્ન કર્યો, પણ સાત વાર તેના વહાણ ભાંગી ગયા, તેથી તે લેકે માંડસીપાત્ર થશે. એટલે વિચારવા લાગ્યો કે –“હવે મારે શું કરવું? મારા જીવિતને ધિક્કાર થાઓ.” આ પ્રમાણેના વિચારમાં તે દિમૂઢ બની ગયે. પછી આમતેમ ગામોમાં ભમતાં એકદા કુવામાંથી જળ કાઢતાં કે માણસને સાત વાર જળ આવ્યું નહિ અને આઠમી વાર આવ્યું. તે જોઈને તેને સ્મરણમાં આવ્યું કે - સાત વાર મારાં વહાણ ભાંગ્યાં, પણ હવે આઠમી વાર જોઉં.” એમ ચિંતવી શુભ શુકન થતાં વહાણ લઈને તે સિંહલદ્વીપ તરફ ચાલ્યો અને સુવાયુના વેગે તે અનુક્રમે સિંહલદ્વીપથી રત્નદ્વીપે ગયે. ત્યાંથી ઘણું રત્ન ગ્રહીને તે પિતાના નગર તરફ વળે. એવામાં રત્નના લોભી નિર્ધામક (નાવિકે) એ રાત્રે તેને મહાસાગરમાં નાખી દીધે; પણ દેવગે એક ફલક (પાટીયું) મળી જવાથી તે સમુદ્રકાંઠે નીકળે. પછી પરિભ્રમણ કરતાં અનુક્રમે તે પાટલીપુરમાં આવ્યું. ત્યાં વ્યાપારને માટે આવેલા તેના સસરાએ તેને જોયે; એટલે પિતાને ઉતારે લઈ જઈને તેને સ્નાન, ભેજન કરાવ્યું. પછી તેણે પિતાને બધે વૃત્તાંત કહ્યો, એટલે તેના સસરાએ તેને ત્યાં રાખે, અને તે પણ ત્યાં રહ્યો. કેટલાક દિવસે વ્યતિત થયા પછી તેનું વહાણ પણ ત્યાં આવ્યું, એટલે સાગરદત્તે રાજાની આજ્ઞા મેળવીને તે નાવિકેને અને ટકાવ્યા, અને પિતાના રને લઈને મુક્ત કર્યો. પછી સાગરદત્ત પતાને ઘરે ગયે, અને વિશેષ ધન ઉપાર્જન કરવાથી દાન અને ભેગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust