Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 374
________________ - ~ ~ 358 - શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. ~ રાજાએ પોતાના ભંડારમાંથી તેટલું દ્રવ્ય તેમને દેવરાવીને વિદાય -- કર્યો. પછી ક્ષણભર કેટવાળને ઠબકે આપીને રાજાએ શ્રીગુપ્તને બે લાવ્યું. અને તેને આક્ષેપપૂર્વક કહ્યું કે –“અરે! રાત્રે તેં જે ધન ચાર્યું છે તે બધું અહીં રજુ કર.” એટલે શ્રીગુપ્ત નગ્ન થઈને કહ્યું કે– હે પ્રભો! અમારા કુળમાં એવું કુકર્મ કદાપિ કરવામાં આવતું નથી.” રાજા કુપિત થઈને બે કે–“જે તે ચોર્યું નથી, તે દિવ્ય કર.”તે બે કે–“બહુ સારૂં, હું દિવ્ય કરીશ.” પછી રાજાએ લેહગલકને અગ્નિમાં તપાવીને કહ્યું કે –“આ લેહગલકને તારા હાથમાં લે.” એટલે શ્રીગુપ્ત દિવ્યના અગ્નિને સ્તંભન કરનાર સિદ્ધમંત્ર પૂર્વે મેળવે તે સંભારીને તપ્ત લહાળક હાથમાં લીધે. મંત્રના પ્રભાવથી તે લેશ પણ અગ્નિથી બન્યું નહિ. તેને શુદ્ધ થચેલો જાણીને લેકે તાળી પાડવા લાગ્યા. પછી મોટા આડંબરપૂર્વક તે પિતાના ઘરે ગયે. એટલે રાજા શ્યામ મુખ કરીને મનમાં વિચારવા લાગ્યું કે આ તે શુદ્ધ થયે, એટલે એને મેં કૂડું આળ દીધું ઠર્યું, હવે મારે જીવિતથી શું?’ આમ ધારીને મરવાને ઈચ્છ. તા રાજાએ સર્વ મંત્રીઓને બોલાવીને કહ્યું કે–“હે પ્રધાન! સાંભછે. શ્રીગુપ્ત દિવ્ય કરીને શુદ્ધ થયે, અને હું જૂઠે પડ્યો, માટે હવે હું પોતેજ મારા આત્માને ચેરને દંડ આપીશ. મારે રાજયથી સર્યું. રાપર તમે ગમે તેને બેસારે.” આ પ્રમાણે સાંભળીને પ્રધાને બેલ્યા કે –“હે સ્વામિન! આ અશ્રાવ્ય વચન અમને શા માટે સંભળાવે છે? એમાં તમારે શું અપરાધ છે? કારણ કે –“કરીરવૃક્ષને પાંદડું ન આવે તેમાં વસંતઋતુને શો દેષ? અને ચાતકના મુખમાં મેઘની ધારા કદિ ન પડે તેમાં મેઘને શો દેષ? વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, તેને ભૂંસવાને કઈ સમર્થ નથી.” ઇત્યાદિ વચનથી સમજાવ્યા છતાં રાજા સમયે નહિ. પુન: રાજાએ કહ્યું કે હવે આવા વચનના વિકલ્પથી શું? તમે સત્વરચંદનકાષ્ઠ લાવે. મારે ચિતાપ્રવેશ કરે છે.” આ હકીકત સાંભળીને સાર્થવાહે તરતજ ત્યાં આવિને રાજાને કહ્યું કે-“હે સ્વામન ! આ અનુચિત શું આરહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384