________________ કરછ શકરાજ ક્ષા. તમારા રાજયમાં પૂર્વે એક પરિત્રાજિકા (ગણ) રહેતી હતી. તે મહા કપટી, શુદ્ધ, ક્ષુદ્ર પ્રયોગમાં નિપુણ અને મૂળ, મંત્ર, તંત્રમાં બહુ ચાલાક હતી. એકદા તમારી શ્રીદેવી રાણીએ તેને બેલાવીને કહ્યું કે–“હે માતા ! હું રાજાની રાણું છું, રાજાને બીજી ઘણી રાણુઓ છે, પણ કર્મવશાત્ હું દુર્ભગા છું, રાજા મારે ઘેર આવતા નથી. માટે હે ભગવતી ! મારા પર પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું પતિને વલ્લભા થાઉં. તે સાથે મારા જીવતાં પતિ જીવે અને હું મરણ પામતાં પતિ મરણ પામે તેવું કરે.” પરિવાજિકા બોલી કે-“અહો ! રાજાની સ્ત્રીઓના જન્મને ધિક્કાર છે કે સેંકડે સપત્નીએમાં રહેવું, પુત્રના પણ દર્શન ન થઈ શકે (પુત્પત્તિ ન થાય.). અને ઘરમાં પણ સ્વેચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે. કુભાવથી આપેલા દાનથી રાજપનીને અવતાર મળે છે. હે વત્સ! તું આ ઔષધિ લે, તે તારા ભર્તારને ખાનપાનમાં ખવરાવજે; એટલે તારે સ્વામી તારે વશ થશે.” રાણી બેલી કે-“એ વાત ખરી પણ મારે ઘરેજ આવતા નથી, તે તેના દર્શન કયાંથી? અને તેને ઔષધિ ખવરાવવી શી રીતે ?" જેગણુ બેલી કે-“ભદ્ર! જે એમ હોય તે મારી પાસેથી એક બીજો મંત્ર લઈને એકમનથી તે સાધ, એટલે તને સૌભાગ્ય પ્રાપ્તિ થવા સાથે પતિ વશ થશે.” રાણીએ તે વાત કબુલ કરી એટલે શુભ મુહુર્ત પરિવ્રાજકોએ તેને એક મંત્ર આપે. રાણીએ પણ પૂજા કરીને તે મંત્ર વિધિપૂર્વક ગ્રહણ કર્યો. પછી તે રાણી પરમ આદરથી મંત્ર જપવા લાગી. એટલે ત્રણ દિવસ પછી રાજાએ પ્રતિહારી મેકલી. તેણે આવીને રાણીને કહ્યું કે-“હે ભદ્દે! રાજા તમને રાજમહેલમાં બોલાવે છે, માટે અવશ્ય આવજો.” પછી સ્નાન, વિલેપન કરી, શણગાર સજી સાથે રાજપુરૂષ લઈ હાથ પર બેસીને રાજી રાજમહેલમાં આવી. એટલે રાજાએ સન્માન આપીને તેને પટરાણી કરી, તેથી તે મહારાણી થઈ. તેથી રાજ્યમાં ઈચ્છા પ્રમાણે સુખ ભોગવતાં કેઈના પર સંતુષ્ટ થતી તે તેને અભીષ્ટ ફળ આપતી અને કેાઈના પર રૂષ્ટ થતી તે તેનું મૂળ કહાડી , નાખતી હતી. એમ કરતાં બહુ દિવસે વ્યતિત થયા. રાણ પ્રતિકાર માં ગાય સાથે રાધા રાજ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust