________________ 327 શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. ભદ્રા તે બધું સત્ય કહ્યું છે, તે સાંભળીને હું બહુ સંતુષ્ટ થયે છું, તેથી તું જે માગે તે આપવા તૈયાર છું.” એટલે શુકી બેલી કે હે નરેંદ્ર ! મને મારે પ્રિયજ અભીષ્ટ છે, માટે એને જીવિતદાન આપે, બીજા કેઈનું મારે પ્રયજન નથી.”એટલે રાણું બોલી કે હે પ્રાણનાથ ! હે સ્વામિન્ ! એને ભર્તાર અને ભેજન–બે વાનાં આપે.” રાજાએ કહ્યું કે-“હે શુકી ! ઈષ્ટ સ્થાને જા, આ તારા પતિને મેં મુક્ત કર્યો છે.” પછી રાજાએ શાગિરક્ષકને આજ્ઞા કરી કે-“તમારે એમને હમેશાં શાળિ ભેગાં કરીને દેવાં.” પછી “મહાપ્રસાદ” એમ બેલતાં ઉડીને તે બંને સ્વસ્થાને ગયા. કેટલાક કાળ પછી જેનો દેહદ સંપૂર્ણ થયે છે એવી શકીએ પિતાના માળામાં બે ઇંડાં પ્રસવ્યાં. તે વખતે તેની એક સપત્ની શકીએ તેજ વૃક્ષમાં બીજી શાખા પર અન્ય માળામાં એક ઇંડું પ્રસગ્યું. એકદા ચણ માટે સપત્ની શુકી બહાર ગઈ હતી તે વખતે પ્રથમ શુકએ મત્સરથી તેનું ઈંડું બીજે કયાંક મૂકી દીધું. તે શુકી પાછી આવી અને ત્યાં પોતાનું ઈંડું જોવામાં ન આવવાથી તે દુઃખથી તમ થઈને ભૂમિ ઉપર આળોટવા લાગી. એટલે તેને વિલાપ કરતી જઈ પ્રથમ શુકીએ પશ્ચાતાપ કરી તેનું ઈંડું પુન: ત્યાં મૂકી દીધું. પછી તે સુકી જમીન પર આળોટીને પાછી વૃક્ષ પર આવી, ત્યાં પિતાનું ઇડું જોવામાં આવવાથી જાણે અમૃતથી સિક્ત થઈ હોય તેમ પ્રમોદ પામી. આમ કરવાથી પ્રથમ મુકીએ તે નિમિત્તે દારૂણ કર્મ બાંધ્યું. પશ્ચાત્તાપ કરવાથી તેમાંના બહુ કર્મ તે ક્ષય થઈ ગયાં, તથાપિ એક ભવમાં ભેગવવા જેટલું કર્મ બાકી રહી ગયું. હવે તે બે ઇંડાંમાંથી શુક અને શુકી ઉત્પન્ન થયા. તે બંને વનમાં કીડા કરવા લાગ્યા. શાળિક્ષેત્રમાંથી હમેશાં ચંચુવતી તંદુલ લાવીને તે શકયુગલ પોતાનાં બચ્ચાંઓને ખવરાવવા લાગ્યા. એકદા જ્ઞાની ચારણશ્રમણમુનિ આદિનાથના પ્રાસાદમાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે ત્રણ ભુવનના અધીશ ! અને તે સંસારપારગ ! તમે જયવંત વ, હે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust