________________ શકરાજ કથા. . 369 બે કે-“હે પૂજો ! એની સાથે જ મારૂં જીવિત છે.” તે બોલી કે–જે એમ હોય તે ક્ષણવાર વિલંબ કરે, હું તમારી પ્રિયાને લેક સમક્ષ સજીવન કરું છું. તે સાંભળી રાજા હર્ષ પામીને બોલ્યો કેહે ભગવતી ! પ્રસન્ન થાઓ, તમારું કથન સત્ય થાઓ, આ દયિતાને જીવિતદાન આપતાં તમે મને પણ જીવાડ્યો એમ જાણજે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે જેમણે બીજી (સંજીવની) એષ ધિનો નિસ્તે રાષ્ટ્રને નાસિકામાં સુંઘાડ્યો, એટલે તેના પ્રભાવથી રાણ તુરતજ સાવધાન થઈ. તે જોઈ રાજા વિગેરે બધા લોકે હર્ષ પામ્યા. ત્યાં જ્યાર થઈ રહ્યું. અને વાજીત્રાને નાદ, ગીત ગાન અને નાટક શરૂ થયા. પછી સવગે આભૂષણ પહેરી રાજા તે જોગણના પગ (ચરણ) પૂજીને બે કે-હે પૂ! હે આર્યો! જે તમને રૂચે તે માગે.” તે બોલી કે-“હે રાજન ! મારે કંઇ જરૂર નથી; તારા નગરમાં ભિક્ષા લેવાથી જ મને સંતોષ છે. કારણ કે - “જેમ પવનનું ભક્ષણ કરતાં છતાં સાઁ દુર્બળ થતા નથી અને શુષ્ક તૃણ ખાતાં છતાં વનરાજે બળવંત રહે છે, તેમ મુનિ વરો પણ ભિક્ષાજનથી જ પિતાને કાળ નિર્ગમન કરે છે. સંતોષ એજ પુરૂષને પરમ નિધાન છે. " પછી રાજા રાણુ સાથે હાથીના સ્કંધ પર આરૂઢ થઈને સ્વસ્થાને ગયે. ત્યાં તે જેગણને માટે રાજાએ એક મનહર મઢી કરાવી આપી, એટલે તે આર્યા સુખપૂર્વક ત્યાં રહીને કાળ નિર્ગમન કરતી આયુક્ષયે મરણ પામીને આર્તધ્યાનના ગે શુકી થઈ તે હું તારી પાસે ઉભી છું. તારી રાણીને જેવાથી અત્યારે મને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી મેં આ ચરિત્ર તારી આગળ કહી બતાવ્યું છે.' ' આ પ્રમાણે તે શુકીનાં વચન સાંભળીને રૂદન કરતી રાણી બોલી કે-“હે પૂજ્ય ! તું પક્ષિણી કેમ થઈ?” તે બોલી કે હે ભદ્ર! ખેદ ન કર, સ્વકર્મના વશથી પ્રાણીને સુખ અને દુઃખ થયાજ કરે છે.” પછી રાજાને કહ્યું કે હે રાજન ! વિષયવશ પુરૂષ સ્ત્રીના દાસ થઈને રહે છે. તે સાંભળી રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે-“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust