________________ annmann ૧લ દ્રાક્ષાની જોઈને શુક કી ને આરતે 286 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્પર્શ–પાષાણમય જિનબિંબ કરાવશે, અને તેના પ્રભાવથી એ મહા યશસ્વી થશે.” એવામાં શ્રેષ્ઠી પાસે તેના બંને પુત્રે આવ્યા, એટલે તે શુકયુગલ તેમના પણ જોવામાં આવ્યું. તેને જોઈને દુવિનીતે કહ્યું કે –“ઓ બાણથી શુકને મારીને નીચે પાડી નાખીએ, અથવા પાશમાં પકડીને કીડાને માટે તેને પાંજરામાં પૂરી દઈએ.”તે સાંભળીને વૃદ્ધ ભ્રાતાએ કહ્યું કે:-“એમ ન બેલ, એ પક્ષીને ફભિક્ષણથી છેતરીને પકડી લઈએ.” પછી એક વંશમાં શાર્વલ દ્રાક્ષાની લંબ પાશ સહિત બાંધી અને તે પછી તે આસ્તે આસ્તે વૃક્ષ પર ચડવા લાગ્યું. તેને જોઈને શુક બોલ્યા કે –“હે શુકી ! આ આપણને પકડવાને વૃક્ષ પર ચડે છે, પણ આપણને તે પકડી શકશે નહિ; કારણકે તે ડાબી આંખે કાણે છે અને વૃક્ષના કટર (પોલ) માં ડાબી બાજુએ પીણિક નાગ છે, તેને તે જોઈ શક્તા નથી અને હું પણ ડાબી બાજુએ બેઠો છું તેથી આપણને પણ જોઈ શકતા નથી.” એટલે શુકી બેલી કે-હે સ્વામિ ! તમે બુદ્ધિવિશારદ છે, તમારું નામ ખરેખરૂં ગુણનિષ્પન્ન છે; પણ હે નાથ ! મને દ્રાક્ષાને દેહદ ઉત્પન્ન થયે છે, મારે દ્રાક્ષાનું ભક્ષણ કરવું છે, તો તે લાવીને મને આપે કે જેથી હું મારી ઈચ્છા પૂર્ણ કરૂં.” શુક બેલ્યો કે:-“હે ભદ્ર! દ્રાક્ષાની લુંબ પાસે પાશ બાંધેલો છે, તો તે કેમ લઈ શકાય?” એટલે થકી બોલી કે-“હે નાથ! જે દ્રાક્ષ નહિ લાવી આપે તો મારા પ્રાણ ચાલ્યા જશે.” શુક બોલ્યા કે:-“સ્વસ્થ થા, એ શુક્રાક્ષ (કાણે) જ્યારે કેટર પાસે આવશે, ત્યારે નાગ તેના શ્વાસનું ભક્ષણ કરશે, તેથી તે મૃતપ્રાય થઈ જશે, પછી તારે દેહદ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે મૌન ધરી રહી. એવામાં પેલે દુવિનીત વૃક્ષ પર ચડવા લાગ્યો, એટલે પીણિક નાગે આવીને તેના શ્વાસનું ભક્ષણ કર્યું. તેથી તે વૃક્ષની શાખા પર મૃતકની જેમ લટકી રહ્યો, અને પીણિક નાગ પણ માનુષવિષના પ્રગથી અચેતન થઈ ગયે, એટલે તે પણ ત્યાંજ પડ્યો રહ્યો. બંને અચેતન જેવા થઈ ગયા એટલે શુકે ઉડી ચંચઘાતથી પાશ છેદી દ્રાક્ષા લીધી અને શુકીની ઈચ્છા પૂર્ણ કરી. પછી શુકશકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust