________________ જિતેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. 287 બંને પરસ્પર પ્રેમથી એક બીજાની ચંચુ શિરપર ધારણ કરીને રહ્યા. શુક સુખે સુખે વારંવાર દ્રાક્ષા લઈ આવી ચુકીને આપીને આનંદ પમાડવા લાગ્યું. એવામાં શ્રેષ્ઠીએ મુખ ઉંચું કરીને જોયું તે પુત્રને અચેતન જેવો થઈ ગયેલ જે. એટલે વિરહવ્યાકુળ થઈને શેઠ કરૂણ સ્વરે અત્યંત રૂદન કરવા લાગ્યો. “અહો! સંસારમાં કે કૃત્રિમ સનેહ છે તે જુઓ. એક કવિએ કહ્યું છે કે-હે શંકર ! પ્રથમ તો અમને પદાજ કરીશ નહિ, અને પેદા કરે તે મનુષ્યજન્મ આપીશ નહિ, મનુષ્યજન્મ આપે તે પ્રેમ આપીશ નહિ અને પ્રેમ આપે તે વિયાગ કરાવીશ નહિ. અહે ! આ હૃદય વજથી ઘડાયું લાગે છે, તેથી જ તે વજી સમાન છે. કે જેથી વલ્લભના વિયાગ સમયે પણ તે ખંડ ખંડ થતું નથી. જેમ પાણીના વિયેગથી કાદવનું અંતર ફાટી જાય છે, તેમ જે સાચો નેહ હોય, તે માણસની પણ તેવી સ્થિતિ થવી જોઈએ.” પછી બહુ વિલાપ કરીને શ્રેષ્ઠી ઉચે મુખ કરી શુકને કહેવા લાગ્યું કે “હે શુક! તને તારી પ્રિયતમા હાલી છે, તે કરતાં મારે પુત્ર અને અધિક હાલે છે. તમે બંને સુખવિલાસમાં મગ્ન છે અને હું દુઃખમાં ડૂબી ગયેલ છું.” ઈત્યાદિ બહુ વિલાપ કરવાથી શુકી શુકને કહેવા લાગ:-જે પુરૂષથી મારે દ્રાક્ષાને દેહદ પૂરાણે છે, તેને અત્યારે મહાદુઃખ છે; માટે હે સ્વામિન ! તેના પુત્રને જીવવાને ઉપાય હોય તે બતાવે. હે પરેડકારરસિક! પરોપકાર કરે.” શુક બે કે:-“હે પ્રાણપ્રિયે! લીલા નાળીયેરનો આ નાગને જે ધૂમાડે આપવામાં આવે તે એને શ્વાસ પાછો એના શરીરમાં પેસે, એટલે પુત્ર સજીવન થાય, અને એક પ્રહર પછી નાગ પણ જીવતે થાય. આ સિવાય બીજો કોઈ એને જીવવાને ઉપાય નથી.” તે સાંભળીને શ્રેષ્ઠીએ પોતાના સ્થાનથી તરત નાળીયેર લાવી, તેની ત્વચાના ધૂમ્રથી પુત્રને સજીવન કર્યો, એટલે તે સાવધાન થઈને વૃક્ષપરથી નીચે ઉતર્યો. પછી શ્રેણી તેને વારંવાર આલિંગન અને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust