________________ જિતેંદ્ર પૂજા ઉપર રાવણની કથા. થી કુમારે હર્ષપૂર્વક યથાસ્થિત પિતાને બધે પૂર્વ વૃત્તાંત શુકની આગળ નિવેદન કર્યો. તે સાંભળી શુક બે કે તે શુક મારો ભાઈ થાય છે, તેના અને શુકીના શરીરે કુશળ છે?” કુમારે કહ્યું કે હા, તેમને કુશળ છે.” પછી શુકે પૂછ્યું કે-“તે નિસાસો કેમ મૂ ?" કુમાર બેલ્યો કે... નિસાસાનું કારણ સાંભળે. તે શુકના વચનથી હું અહીં આવ્યો, પણ હવે મારે પાછા ત્યાં શી રીતે જવું?” એટલે શુકીએ તરત ઉડીને એક ફળ લાવી શુકને આપ્યું, અને બેલી કે-“હે સ્વામિન ! આ ફળ અતિથિને આપે.” શુકે તેને ફળ આપ્યું. એટલે તે ગ્રહણ કરીને કુમારે પૂછયું કે-“આ ફળને પ્રભાવે શું છે? શુક બેલ્યા કે-હે બંધ! સાંભળ. આ ફળને ગળે બાંધવાથી એક પ્રહરમાં સે જન આકાશમાર્ગે જઈ શકાય છે, એ આ ફળનો મહિમા છે.” એટલે શુકી બોલી કે-“હે સ્વામિન્ ! આ પરદેશી પુરૂષ પાસે ભાતું નથી, તે તેને કંઈક શંબલ આપીએ.” શુક બે કે- જેવી મરજી.” પછી તે સુકી ત્યાંથી ઉડીને એકાંતે પર્વતના કટર (ખીણ) માં રત્નભૂમિ આગળ જઈને એક ચિંતામણિ રત્ન લઈ આવી અને તે કુમારને આપી આ ચિંતામણિ રત્ન છે, એના પ્રભાવથી ચિંતિત કાર્ય થાય છે” એમ કહ્યું. તે સાંભળી પેલું ફળ ગળે બાંધી, શુકની રજા લઈને કુમાર તે સ્થાનથી ચાલતા થયે અને તરતજ પિતાની પાસે આવ્યું. ત્યાં ચિંતામણિ રત્ન અને તે ફળ પિતાની આગળ મૂક્યા, અને તેને પ્રભાવ કહી બતાવ્યું, એટલે પિતાને ઘણે પ્રમોદ થયે. પછી તે રત્નના પ્રભાવથી શ્રેષ્ટીએ સર્વ સાર્થજનોને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વિગેરેથી ભાજન કરાવ્યું અને વસ્ત્રો આપી સર્વને સંતુષ્ટ કર્યો, દાન કદાપિ નિષ્ફળ જતું જ નથી, કારણ કે-“જે પુરૂષ પાત્રને વિષે લક્ષ્મીના નિદાનરૂપ અને અનાથનું દલન કરનાર દાન આપે છે, તેની સન્મુખ દારિદ્રય નજરજ કરી શકતું નથી, દૌભાગ્ય અને અપ. કીનિ તેનાથી દૂર રહે છે, પરાભવ અને વ્યાધિ તેને પલે પકડી શકતા નથી, દૈન્ય અને ભય તો તેનાથી ઉલટો ભય પામે છે અને કોઈ પણ પ્રકારની આપત્તિ તેને આવતી નથી.” P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust