________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~~ ખાટા તેલ, માન, માપ કરવા તે અથવા ખોટા લેખ લખવા તે. સુજ્ઞ પુરૂષે મુખ્ય આ પાંચ ફૂટ (અસત્ય) વજેવાં-કન્યા સં. બંધી-ફૂટ, ચતુષ્પદ સંબંધી-કૂટ, ભૂમિ સંબંધી-કૂટ, થાપણ - ળવવી અને બેટી સાક્ષી પૂરવી તે. ત્રીજા આJવ્રતના પણ પાંચ અતિચાર વજેવા ગ્ય છે. 1 તસ્કરે લાવેલી વસ્તુને ગ્રહણ કરવી, 2 તસ્કરને સહાય આપવી, 3 દાણુ ચોરી કરવી, 4 ખાટાં તેલાં અને માપ રાખવાં અને 5 સારી– ખરાબ વસ્તુને ભેળસંભેળ કરો. ચોથા વ્રતના પણ પાંચ અતિચાર તજવા ગ્ય છે. 1 ભાડું દઈને દાસ્યાદિકને સેવે, 2 વેશ્યાગમન કરે, 3 અત્યાસક્ત થઈ કામકીડા કરે, 4 અન્ય જજોના વિવાહ મેળવી આપે અને 5 કામગને તીવ્ર અભિલાષ ધરે. પાંચમાં પરિગ્રહ પરિમાણ–આણુવ્રતના પણ પાંચ અતિચાર છે–૧ ધનધાન્યના પરિમાણનો અતિક્રમ, 2 ક્ષેત્ર–વસ્તુ પરિમાણને અતિક્રમ, ૩રૂખ-સુવર્ણ પરિમાણુને અતિકમ, 4 મુખ્ય પરિમાણને અતિક્રમ અને 5 દ્વિપદ તથા ચતુષ્પદના પરિમાણને અતિક્રમ. હવે ત્રણ ગુણવ્રત કહે છે. તેમાં પ્રથમ ગુણવ્રત દિવિરતિ તેના પાંચ અતિચાર છે. 1 ઉર્વીદિશિના પ્રમાણને અતિક્રમ, 2 અધોદિ શિના પ્રમાણનો અતિકમ, 3 તિદિશિના પ્રમાણને અતિક્રમ, 4 ક્ષેત્રવૃદ્ધિ-એટલે કામ પડે એક દિશિ સંક્ષેપીને બીજી દિશા વધારે અને 5 દિશાનું પરિમાણુ યાદ ન કરે. બીજું ભેગોપભેગ વિરમણ-ગુણવ્રત, તેમાં જે એકવાર ભેગવવામાં આવે તે ભગ–અન્નાદિક. અને વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ-લલના વિગેરે. એ વનના ભજન સંબંધી પાંચ અતિચાર છે. 1 સચિત્ત આહારનું ભક્ષણ, 2 સચિત્ત-પ્રતિબદ્ધનું ભક્ષણ, 3 અગ્નિ અને જળથી થયેલ અર્ધપકવનું ભક્ષણ, 4 ૫ટિકા વિગેરે દુ:૫કવ-કાચા ફળનું ભક્ષણ અને 5 તુછ ઔષધિનું ભક્ષણ. કર્મ સંબંધી પંદર કર્માદાન રૂપ પંદર અતિચાર તે પૂર્વે કહેવામાં આવ્યા છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust