________________ મદનરેખાની કથા. nummvinnnnnn સર્પ ડશવાથી મરણ પામીને પંકપ્રભા નામે ચેથી નરકમૃથ્વીમાં તે નારકી થયે; એટલે મંત્રી અને સામંતેએ મળી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યપર બેસાર્યો. તે પૃથ્વીનું પાલન કરવા લાગે. એક દિવસ નિમિરાજાના રાજ્યમાં પ્રધાનભૂત એ ધવલ હસ્તી દઢ આલાનસ્તંભને ઉખેડીને વિંધ્યાટવી તરફ ચાલ્યો. તે હાથીને સુદર્શનપુર આગળ આવેલ જોઈને લોકોએ ચંદ્રયશા રાજાને નિવેદન કર્યું. એટલે ચંદ્રયશા રાજા રાવત સમાન છે હાથીને પકડીને પોતાના નગરમાં લઈ આવ્યો. તે વાત ચરપુરૂષએ નમિરાજાને નિવેદન કરી. એટલે નમિરાજાએ પિતાને દૂત ચંદ્રયશા પાસે મોકલ્યા. તેણે ત્યાં જઈને કહ્યું કે –“નમિરાજા પોતાનો હાથી પાછો મંગાવે છે. ચંદ્રયશાએ કહ્યું કે –“તારા સ્વામીને કયે ગ્રહ નડ્યો છે કે જેથી તે પિતાના હાથીને પાછા માગે છે. મને કાંઈ તેણે આપે. નથી, અને તે પરમેશ્વરે આપેલ છે. વળી લક્ષ્મી કાંઈ કુળક્રમથી આવતી નથી, તેમજ તે શાસન (હુકમ) માં લખાતી નથી, તે તે પિતાના ખર્શથી આક્રમણ કરીને જ ભેગવી શકાય છે. આ વસુંધરાને વીરપુરૂષજ ભોગવી શકે છે.” ઇત્યાદિ વચનોથી દૂતનું અપમાન કરીને રાજાએ તેને વિસર્જન કર્યો. એટલે તેણે પણ નમિરાજા પાસે જઈને બધું સવિશેષ નિવેદન કર્યું. તેથી કુપિત થઈને નમિરાજાએ પ્રયાણની ભેરી વગડાવી અને સર્વ લશ્કર સહિત સુદર્શનપુરપર ચડાઈ કરી. એટલે ચંદ્રયશા રાજા પણ સત્સાહ નમિરાજાની સામે જઈ સંગ્રામ કરવા તૈયાર થયે. પણ અપશુકનેએ તેને અટકાવ્યું. તેથી મંત્રીઓએ કહ્યું કે –“હે રાજેદ્ર! નગરના દરવાજા બંધ કરીને હાલ તે અહીં જ રહે, પછી યથોચિત કરીશું.” એટલે રાજાએ તેમ કર્યું. મિરાજાએ આવીને તે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. આ વ્યતિકર તેમની જનની સુવ્રતા સાથ્વીના જાણવામાં આવ્યું. તેણે મનમાં ચિંતવ્યું કે પરમાર્થ જાણ્યા વિના લોકોને ક્ષય કરનાર સંગ્રામ કરીને મારા બંને પુત્ર અધોગતિમાં જાય તે ઠીક નહીં, માટે ત્યાં જઈને તેમને યુદ્ધ કરતાં નિવારૂં.” આ પ્ર કે ત્યાં જઈને બને આ સિવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust