________________ વિજયમુનિની કથા. 235 મુનીશ્વરે આ પ્રમાણે ધર્મશિક્ષા આપી:–“અહો! વિજયરાજર્ષિ! તુ એકાગ્ર મનથી હિતશિક્ષા સાંભળઃ–હે મુને! જિનેશ્વરે જે રાગ દ્વેષાદિ શત્રુઓને બળાત્કારથી જીત્યા, તે શત્રુઓનું જે પોષણ કરે તેમના પર જિનેશ્વર કેમ પ્રસન્ન થાય? માટે તે રાગદ્વેષાદિ શત્રુએજ જીતવા લાયક છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળતપના અને જીર્ણ ક્રોધને, જ્ઞાનના અજીર્ણ અહંકારને અને ક્રિયાના અજીર્ણ પરઅવર્ણવાદને-એ ત્રણેને જીતીને તું નિવૃત્ત થજે. તેમજ વળી:–“ક્ષમાથી કે, મૃદુતાથી માન, આર્જવ (સરલતા) થી માયા અને અનિચ્છાથી લાભ–એમ ચારે કષાને જીતવાથી સંવર પ્રાપ્ત થાય છે. અજ્ઞાનથી દુઃખ થાય છે અને જ્ઞાનથી સુખ થાય છે, માટે નિરંતર જ્ઞાનને અભ્યાસ કરે છે જેથી આત્મા જ્ઞાનમય થાય, જે ધીર, જ્ઞાની, મૈની અને સંગરહિત થઈ સંયમમાગે ચાલે છે, તે બળીક મેહાદિકથી પણ અગજિત થઈ મેક્ષે જાય છે. આ પ્રમાણે હે ભદ્ર! તારા દીક્ષારૂપ પાત્રમાં મેં તોપદેશરૂપ અન્ન પીરસ્યું છે તેને ઉપગ કરીને તું સુખી થજે.” પુનઃ ગુરૂ બોલ્યા કે –“હે મહાનુભાવ! જેમ રહિણુએ પાંચ વ્રીહિના દાણા મેળવીને તેને વધાર્યો, તેમ તારે પણું પંચ મહાવ્રત પામીને તેને વૃદ્ધિગત કરવા.” આ પ્ર- , માણે તસ્વામૃતને સ્વાદ લઈને વિજયમુનિ બેલ્યા કે –“હે પ્રજો! એ હિણી કેણુ? અને તેણે વ્રીહીના પાંચ દાણું કેમ વધાર્યા? તે કૃપા કરી જણાવે.” ગુરૂ બાલ્યા કે –“તેને સંબંધ આ પ્રમાણે છે - આ “હસ્તિનાગપુરમાં દત્ત નામે શેઠ રહેતું હતું. તેને શ્રીદતા નામે સ્ત્રી હતી. તેમને ગંગદત્ત, દેવદત્ત, જિનદત્ત અને વાસવદર–એવા નામના ચાર પુત્રો હતા, અને તે પુત્રની ઉચ્છિતા, ભક્ષિકા, રક્ષિકા અને રોહિણું-એવા નામની ચાર સ્ત્રીઓ હતી. એકદા પિતાના ગૃહકાર્યમાં જોડવાને માટે દરશેઠને તે ચારે પુત્રવધૂઓની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એક દિવસ શ્રેષ્ઠીએ તે પુત્રવધૂએના પિતૃવર્ગ તથા સ્વજનેને એકત્ર કરીને અને ભક્તિપૂર્વક . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust