________________ 188 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સંગમાં ધારણ કરતા બધા રાજાઓ તેને રમાડવા લાગ્યા. સર્વ સલ્લ. ક્ષણ તથા સર્વ ગુણવાળો એ તે બાળક દ્વિતીયાના સુધાકરની જેમ વૃદ્ધિ પામવા લાગે. સમુદ્ર સમાન એવા તે બાળકમાં નદીઓની જેમ અનેક કળાઓએ પ્રવેશ કર્યો. અનુક્રમે તે બાલ્યવય ઓળંગીને યુવતિજનના મનને નિબિડ પ્રેમવનરૂપ એવા વૈવનને પામે. સૂર્યની જેમ તે સર્વદા ઉોતવાનું છે. એટલે સંસારથી વિરકત થયેલા વજનાભ રાજાએ રાજ્યભારને માટે સમર્થ એવા તે પુત્રને રાજ્યભાર સેંપીને દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર રમ્ય ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયા. હવે વિશાળ વક્ષસ્થળવાળો, વૃષભ જેવા કંધવાળ,શાલ જે દઢ, મહા ભુજાવાળ, સ્વકર્તવ્યમાં સમર્થ એવા તેના દેહમાં જાણે ક્ષાત્રધર્મ આશ્રિત થયે હેય તે, જલજંતુઓ અને રત્નથી સમુદ્રની જેમ ભીમ અને કાંત (રમ્ય) એવા રાજગુણોથી આશ્રિતોને અવૃષ્ય અને અભિગમ્ય એ સુવર્ણબાહરાજા પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. તેના રાજ્ય પાળવાના સમયમાં સાત ઇતિઓ કદાપિ પ્રગટ ન થઈ–તે આ પ્રમાણે:- “અતિદરનાાષ્ટિપw: રામા શુar. વ વવ 2, શૈતા ડ્રેતાઃ કૃતા”. “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, તીડ, અને શુકની ઉત્પત્તિ, સ્વચક અને પરચકનો ભય-એ સાત ઇતિ કહેવાય છે. એ સાત ઈતિઓ ઉત્પન્ન ન થવાથી આનંદી થઈને લેકે વર્તતા હતા. - એકદા વસંતઋતુ આવવાથી અનેક વૃક્ષે પદ્ધવિત અને પુષ્પિત થયા. જેમાં એલાયચી, લવંગ, કપૂર અને સોપારીના સંખ્યાબંધ વૃક્ષે પદ્ઘવિત થયા. કદલી, લવલી, દ્રાક્ષ, નાગરવેલ, પ્રિયંગુ અને વાસંતી વિગેરે લતાએ પોતાના ચંચળ અગ્ર પદ્વવથી જાણે નૃત્ય કરતી હોય એવી ભાસવા લાગી. માલતી, યુથિકા, મલ્લી, કેતકી, મા. ધવી, અને ચંપકલતા વિગેરે લતાઓ પ્રકાશિત પુષ્પના મિષથી જાણે હસતી હોય એવી જણાવા લાગી. વસંત સમય અત્યંત રમણીય ભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust