________________ 228 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્ત્રીઓ અનુક્રમે ઈશાન ખુણામાં—એમ બાર પર્ષદાઓ બેસે છે. ત્રણ ત્રણ પર્ષદાઓ જુદા જુદા ચારે દ્વારથી પ્રવેશ કરી પ્રદક્ષિણ દઈ પ્રભુને નમસ્કાર કરીને પૂર્વોક્ત ચારે દિશાઓમાં યથાસ્થાને બેસે છે. તેમાં પ્રથમ સાધુ સાધ્વીના અભાવથી તે સ્થાને કઈ પણ ન બેસે. પ્રભુના અતિશયથી કરડે તિર્યચ, મનુષ્ય અને દેવો સમવસરણમાં સમાઈ શકે છે, છતાં કેઈને બધા થતી નથી. બીજા વમાં પરસ્પરના જાતિવૈરને ત્યાગ કરી તિર્યચે બેસે છે. કહ્યું છે કે- સમતાવંત, કલુષતારહિત અને નિર્મોડી એવા યોગી મહાત્માને આશ્રય કરીને (તેના પ્રતાપથી) હરિણી પિતાના પુત્રના પ્રેમથી સિંહના બાળકને સ્પર્શ કરે છે, મયુરી ભુજંગનો અને મારી હંસના બાળને સ્પર્શ કરે છે, પ્રેમને પરવશ થયેલી ગાય વાઘના બાળને સ્પર્શે છે.” એ રીતે જનમથી સ્વાભાવિક વૈર ધરનારા પ્રાણીઓ પણ વિરભાવને હવે ત્રિભુવનપતિ શ્રી પાર્શ્વનાથના આવા વૈભવને ઉદ્યાનપાળના મુખથી સાંભળીને અશ્વસેન રાજા રોમાંચિત થયા. પછી વનપાલકને પોતાના શરીર પર ધારણ કરેલાં તમામ આભરણે પારિતોષિકમાં આપી, સંતુષ્ટ થઈ, વામાદેવી અને પ્રભાવતીને તે બધે વૃત્તાંત નિવેદન કરીને હરતી, રથ, અશ્વ વિગેરે તૈયાર કરાવી વામાદેવી તથા પ્રભાવતી સહિત મહદ્ધિપૂર્વક શ્રી પાર્શ્વનાથને વંદન કરવા ચાલ્યા. ત્યાં પંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી: “હે નાથ! મેહરૂપ મહાગજનો નિગ્રહ કરવાથી તમે એકજ પુરુષસિંહ છે, એમ ધારીને જ જાણે દેએ આ સિંહાસન રચ્યું હોય એમ લાગે છે. તે વિભે! રાગ દ્વેષરૂપ મહાશત્રુને જય કરવાથી તમારી બંને બાજુ બે ચંદ્ર આવીને આપની સેવા કરતા હોય તેમ બંને ચામર શોભે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્ન તમારામાં એકતા પામેલા હોવાથી તેમનું જાણે સૂચન કરતા હોય–તેમ તમારા મસ્તક પર ત્રણ છત્ર શેભે છે. ચાર પ્રકારના ધર્મને પ્રકાશતા એવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust