________________ ૨૩ર : મી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર આ સમારંભ છે.” કુમારેએ કહ્યું કે -અરે! તાત! ગાલ પર સિંહનું પરાક્રમ કેવું? કારણ કે - " यद्यपि रटति सरोपं, मृगपतिपुरतोपि मत्तगोमायुः। तदपि न कुप्यति सिंहोऽसदृशपुरूषेषु कः कोपः " // કદાચ રોષ સહિત મત્ત ગાલ સિંહની આગળ બરાડા પાડે, તથાપિ સિંહ કે પાયમાન ન થાય; કારણકે અસદશ જનપર કેપ કે?” રાજાએ કહ્યું કે –“તે સેવાળની જે દુજન છે અને દુ:સાધ્ય છે. કારણ કે - " यद्यपि मृगमदचंदनकुंकुमकर्पूरवेष्ठितो लसुनः।। तदपि न मुंचति गंध, प्रकृतिगुणा जातिदोषेण" // - “લસણને કદાચ કસ્તુરી, ચંદન, કુંકુમ અને કપુરથી લપેટી દેવામાં આવે તે પણ તે પિતાના દુધને મૂકતો નથી, કારણકે જાતિદોષથી સ્વભાવ અને ગુણે કાયમ રહે છે.” કુમારેએ વિજ્ઞપ્તિ કરી કે - હે તાત! અમને આદેશ કરે, અમે તે ગવિષ્ટ રિપુનો નાશ કરવા સમર્થ છીએ. સેવક છતાં સ્વામીએ શામાટે પ્રયાસ કરે?” તે સાંભળીને અમાત્ય બે કે - “હે રાજેદ્ર! રાજકુમારેએ ઠીક કર્યું છે, બીજાને એમ બોલતાં પણ કેમ આવડે?” આ પ્રમાણે સલાહ મળવાથી તે શત્રુને નિગ્રહ કરવા માટે પ્રમુદિત થઈને રાજાએ જ્યેષ્ઠપુત્રને આદેશ કર્યો, એટલે અમર્ષથી ચંદ્રસેન સભામાંથી જવાને તૈયાર થયો. તે વખતે સભા ક્ષોભ પામી. તેથી રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું શા માટે કોપ કરે છે? જયેષ્ઠ છતાં કનિષ્ટનું ઉત્થાપન કરવું એગ્ય નથી,ઉત્તમજને તે સન્માનને પણ ઇચ્છતા નથી. વળી બંધુ પિતા સમાન ગણાય છે, તે હયાત છતાં કનિષ્ઠબંધુને રાજ્ય આપવામાં આવે તે પણ તે ઈચ્છતો નથી.” આ પ્રમાણે રાજાએ તેને સમજાવ્યા છતાં તે શાંત નથી, એટલે મંત્રીઓએ સામ વચનથી તેને કહ્યું કે:-“હે ચંદ્રસેન! તું દક્ષ છે છતાં પિતાનું વચન માનતો નથી એ દુર્વિનીતત્વ તને ઉચિત નથી.” ઈત્યાદિ વચનથી ચંદ્રસેન પ્રસન્ન થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust