________________ નકાદિક માં પ્રવેશ કરે એવા એક પાર્થ કુમારને વૈરાગ્ય. 215 શોભા જેવાને માટે ગયા. ત્યાં લતા, દુમ, પુ અને કેતકાદિક જોતાં પ્રભુએ જ્યાં ઉંચા તારણો બાંધેલા છે એવા એક મોટા પ્રાસાદને જે, એટલે ભગવંતે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્ર જોતાં અદભુત રાજ્ય અને રાજીમતીને ત્યાગ કરીને સંયમશ્રીને વરનાર એવા શ્રીનેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે –“અહા! શ્રીનેમિના વૈરાગ્યને રંગ કેઈ અનુપમ લાગે છે, કે જેમણે નવવનમાં રાજ્ય અને રાજીમતીને ત્યાગ કરી નિ:સંગ થઈને દીક્ષા અંગીકાર કરી, તે મારે પણ આ અસાર સંસારને ત્યાગ કરે એજ ઉચિત છે.” આ પ્રમાણે વિચાર કરીને વૈરાગ્ય રંગથી રંગિત થયેલા અને ભેગાવળી કમ જેમનું ક્ષીણ થઈ ગયેલું છે એવા પાશ્વ કુમાર સંયમ લેવા માટે તૈયાર થયા. એ વખતે સારસ્વતાદિ નવ પ્રકારના લોકાંતિક દેએ પાંચમા બ્રહ્મદેવલોકથી આવીને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિ ! હે મૈક્યનાયક! હે સંસારતારક! તમે જયવંતા વત. હે સકળ કર્મનિવારક પ્રત્યે ! ત્રિભુવનને ઉપકારક એવા ધર્મતીર્થને પ્રવર્તાવે. હે નાથ ! તમે પોતે જ જ્ઞાની અને સંવેગવાન છે, તેથી સ્વયમેવ બધું જાણે છે, છતાં અમે તે માત્ર અમારા અધિકારની ફરજ બજાવવા વિજ્ઞપ્તિ કરીએ છીએ. " આ પ્રમાણે કહી નમસ્કાર કરીને તે દેવ સ્વાસ્થાને ગયા. પછી તે પ્રાસાદમાંથી નીકળીને સ્વામી પિતાના મહેલમાં આવ્યા અને ત્યાં મિત્રોને વિસર્જન કરી પલંગ પર બેસીને આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં સ્વામીએ આખી રાત્રી વ્યતીત કરી:“અહો ! સંપત્તિઓ તે જળતરંગ સમાન સંચળ છે, વન તે માત્ર ત્રણ ચાર દિવસ જ રહેવાનું છે અને આયુષ્ય તે શરત્રાતુના વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભ! ધનથી તમે પરહિત કેમ સાધતા નથી. જ્યાંથી જન્મ્યા ત્યાંજ રક્ત થયા અને જેનું પાન કર્યું તેનુંજ મર્દન કરવા તૈયાર થયા. અહે! તેમ છતાં પણ લોકોની મુખોઈ કેટલી છે કે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. હું ભળ્યા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust