________________ 220 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અયોગ્ય જાણુ મહાઉપકારથી શ્રાવકપણું ગ્રડણ કરાવ્યું. હું શ્રાવક થ, પણ લકે મારા પર હસતા, તેથી હું બહુ ખિન્ન થઈ ગયે. પછી પોતાના લઘુ શરીરને નિંદતો અને મોટા શરીરને ઈછતે હું આર્તધ્યાનથી મરણ પામીને પર્વતસમાન મોટા શરીરવાળે હસ્તી થયા. અત્યારે હું પશુ હોવાથી શું કરી શકું? શેનું આરાધન કરું? પરંતુ કર (સૂંઢ) થી કંઈક પ્રભુની અચ તે કરૂં.' એમ વિચાર કરી સરોવરમાં પ્રવેશ કરી નહાઈને ત્યાંથી કમળે લઈ પ્રભુની પાસે આવ્યું. પછી તે હાથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણને પડ્યોથી પૂછ મનથી સ્તુતિ કરીને અને શિરથી નમન કરીને પિતાના આત્માને ધન્ય માનતો સતે તે યથા સ્થાને ગયે. પછી પાસે રહેલા દેવોએ સુગંધી વસ્તુઓથી પ્રભુની પૂજા કરી પ્રભુની આગળ હર્ષપૂર્વક નાટક કર્યું. એ વખતે કઈ પુરૂષ પાસેની ચંપાનગરી માં જઈને ત્યાંના કરકંડુરાજાને તે બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે તે રાજા વિસ્મય પામી સૈન્ય અને વાહન સહિત પ્રભુને વંદન કરવાને આવ્યું. પછી રાજાએ ત્યાં નવહસ્તપ્રમાણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવીને નવું ચિત્ય બંધાવી મહોત્સવ સહિત તેમાં સ્થાપન કરીદેવોએ ત્યાં નાટક કર્યું. તે પ્રતિમા અધિષ્ઠાયકના પ્રભાવવાળી હોવાથી પ્રભાવશાળી થઈ, એટલે તે લેકેને મનભીષ્ટ ફળ આપવા લાગી. ત્યાં કલી નામે પર્વત અને તેની પાસે રહેલ કુંડે નામે સરેવર હોવાથી કલિડ એવું જગતને પાવન કરનારૂં તે તીર્થ થયું. પેલો હાથી મરણ પામીને પ્રભુમાંજ એક ભક્તિવાળ હેવાથી મહદ્ધિક વ્યંતર થયે, અને તે તીર્થને ઉપાસક થયો. હવે પાWપ્રભુ વિહાર કરતાં અનુક્રમે શિવપુરી નામની નગરી સમીપે પધાર્યા અને ત્યાં કેશબે નામના વનમાં કાર્યોત્સર્ગ રહ્યા. તે વખતે ધરણે કે પોતાના પૂર્વ ભવને ઉપકાર સંભારી મહદ્ધિપૂર્વક ત્યાં આવી પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને સ્તવીને સ્વામીની આગળ નાટક કર્યું, તે વખતે ધરણે મનમાં સ્વામીનારી પ્રભુને ભાિ ભવને પણ કાયન્સ P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust