________________ શ્રી પાત્રતા . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. રાજાને પૂર્ણ સજ કર્યો. એટલે રાજા સપરિવાર પોતાના નગરમાં આવે અને સામંત તથા નાગરજનેએ પુન: રાજાને જન્મોત્સવ કર્યો. હવે રાજાને પાંચ વરસને પુત્ર દરરેજ શણગાર સજીને રાજ. મંદિરથી પ્રધાનને ઘેર કીડા કરવા આવતા હતા. એકદા પિતાના સ્વામીની પરીક્ષા કરવા માટે એકાંતમાં યામિક ( જાળવનાર) અને અન્ન પાનની સગવડ કરીને તેણે તે કુમારને ગોપવી રાખ્યું. રાજાને ભેજનસમય થેયે પણ કુમાર આવ્યું નહિ, એટલે રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પણ તેને પત્તો મળે નહિ તેથી રાજા આકુળ વ્યાકુળ થઈ નીચું મુખ કરીને બેસી રહ્યા. મનમાં વિચારવા લાગ્યો કે - કુમાર મંત્રીને ઘરે ગયા પછી લેવામાં આવ્યું નથી, પણ શું એ અસંભાવ્ય વાત સંભવે?” સમસ્ત રાજલક પણ શોકાકુળ થઈ ગયે, અને પ્રભાકર મંત્રી પણ શ્યામ મુખ કરી પિતાને ઘરે બેસી રહ્યા, રાજસભામાં ન ગયે, એટલે મંત્રીની પત્નીએ પૂછ્યું કે- આજ રાજમંદિરમાં તમે કેમ ગયા નથી?” અમાત્ય દુ:ખીપણું બતાવીને બે કે –“હે પ્રિયે ! રાજાને મુખ બતાવવાને હું સમર્થ નથી, કારણ કે મેં પાપબુદ્ધિએ રાજપુત્રને મારી નાખ્યો છે. એટલે તે સંબ્રાંત થઈને બોલી કે –“હે સ્વામિન ! એ શું કહે છે?” પુન: તે બોલ્યો કે -એ અકાર્ય મેં કર્યું છે. તેના આવા કથન ઉપરથી તેણે પુન: પૂછયું કે -એ શી રીતે થયું ?”તે બે કે:-“ગઈ કાલે તેં ગર્ભના પ્રભાવથી માંસ માગ્યું, તે અન્યત્ર મને ન મળવાથી મેં એ રાજપુત્રને મારી નાખે, અને તેનું માંસ તને આપ્યું, તેનું તે ભક્ષણ કર્યું, તારા મેહને લીધે મેં આવું અકાર્ય કર્યું.” આ પ્રમાણે સાંભળીને તે બેલી કે –“હે સ્વામિન્ ! ધીરજ ધરે, હું રાજા પાસે જઈને જવાબ આપીશ, તમે ઘરે એકાંતમાં બેસી રહો.” પછી તેણે . પિતાના પતિના મિત્ર વસંત શ્રેષ્ઠીને ઘરે જઈને તે બધા વૃત્તાંત તેને કહી સંભળાવ્યું, એટલે તે પણ વિચાર કરી ધીરજ ધરીને બોલ્યો કે:-“હે સુંદરી! તું ભય ન પામ, હું સ્વજીવિતથી અને ધનથી મારા મિત્રને આ વિપત્તિમાંથી બચાવીશ, કારણ કે સજજનોની મૈત્રી જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust