________________ પ્રભાકરની કથા. ળને દુધ જેવી હોય છે. ક્ષીરે પિતાની સાથે ભળેલા જળને પિતાના બધા ગુણે આપી દીધા, પછી ક્ષીરને તાપવડે બળતું જોઈને જળે પ્રથમ પિતાના આત્માને અગ્નિમાં હોમે (જળ બળવા માંડ્યું છે, આવી મિત્રની આપત્તિ જોઈને ક્ષીરને આત્મા અગ્નિમાં પડવાને ઉમને થઈ ગયે, એટલે તે ઉછળીને અગ્નિમાં પડવા તૈયાર થયું. પછી જળમિત્રને સંગ મળવાથી તે શાંત થયું. એટલે પાણી છાંટવાથી ઉમરે શપે. સજનેની મૈત્રી ખરેખર આવીજ હેય છે.” પછી મનમાં એક નિશ્ચય કરી, રાજસભામાં જઈ, રાજાને નમસ્કાર કરી અંજળી જોડીને વસંતશ્રેણી મજબુત મનથી કહેવા લાગ્યું કે - રાજ! વિકલ્પ ન કરે, તમારા પુત્રને મેં માર્યો છે, માટે મારું વિત્ત અને જીવિત લઈ ." આ પ્રમાણે સાંભળીને રાજાના મનમાં સંશય ઉત્પન્ન થયે. એવામાં મંત્રી પત્ની આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે હેસ્વામિન! મેં મારા દેહદને માટે તમારા પુત્રને વધ કર્યો છે. એટલે રાજા કિંકર્તવ્યતામૂઢ અને શૂન્ય જે થઈ ગયે. એવામાં મંત્રી આવીને કંપતા શરીરને દેખાવ કરીને બે કે - “હે દેવ! આ મારી પત્નીને કે મારા મિત્રને બિલકુલ અપરાધ નથી, તેઓ તે મને પીડા ન થાય તેટલા માટે પોતાને અપરાધ કહે છે, પણ એ દુષ્ટકર્મ તે મેંજ કર્યું છે, મેં દુર્મતિએ રાજપુત્રને માર્યો છે, માટે મને એગ્ય શિક્ષા કરે.” રાજાએ દીર્ઘ વિચાર કરીને કહ્યું કે:-“હે મિત્ર ! તે વખતે વિપત્તિમાં જે તેં આમળાંના ફળ મને ન આપ્યા હતા તે હું ક્યાં? આ રાજ્ય કયાં? પુત્ર ક્યાં? અને પરિવાર કયાં? એ બધું કયાંથી હોત? તેથી દંડશે?” મંત્રી બેત્યે કે:-“હે દેવ! મેં રાજપુત્રને ઘાત કર્યો, તેથી મને દંડ તે આપજ જોઈએ.” રાજાએ કહ્યું કે - જે એમ હોય તો ત્રણ આમળાંમાંથી એક આમળું વળ્યું.”પ્રધાને આ રાજાનો નિશ્ચય જાણુને પોતાના માણસને એકલી રાજપુત્રને અણુ, અને કહ્યું કે:-“હે સ્વામિન્ ! કુમારની સાથે તમે ચિરકાળ રાજ્ય કરે અને રાજ્યસુખ ભેગ.” પછી રાજાએ વિભૂષિત, મુખે હાસ્ય કરતા અને પ્રસન્ન એવા પિતાના પુત્રને જોઈ હર્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust