________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. wwwww vvvvv સાંભળીને શ્રમ અને ક્ષુધા તૃષાથી આર્ત એવી તે પણ બોલી કે - શું તારા હાથ કપાઈ ગયા હતા કે શીંકા પરથી શીતળ અન્ન લઈને ખવાયું નહિ?” એમ તે બંનેએ નિષ્ફર વાકય બોલવાથી દારૂણ કર્મ બાંધ્યું. પછી વખત જતાં તે બંને સુગુરૂના વેગથી શ્રાવકત્વ પામ્યા, અને પ્રાંતે બંને વિધિપૂર્વક અનશન કરી સમાધિમરણ સાધીને સ્વર્ગે ગયા. ત્યાંથી આવી સર્ગને જીવ તામલિપ્તિ નગરીમાં કુમારદેવ નામના શ્રેષ્ઠીને અરૂણદેવ નામે પુત્ર થયે, અને ચંદ્રાને જીવ પાટલીપુરમાં જસાદિત્ય વ્યવહારીની દેયિણ નામે પુત્રી થઈ. દેવગે તેને અરૂણદેવની સાથે વિવાહ (વેવિશાળ) મેળવ્યું. હજી , - લગ્ન થયા ન હતા, એવામાં અરૂણદેવ કટાહદ્વીપ તરફ જળમાર્ગે વ્યાપારે કરવા નીકળે. અનુક્રમે આગળ ચાલતાં દેવવશાત્ પ્રચંડ પવનને તેનું વહાણ ભાંગ્યું એટલે અરૂણુદેવ સમુદ્રમાં પડ્યો, પરંતુ મહેશ્વર નામના પોતાના મિત્રની સાથે ફલકના વેગે બહાર નીકળે; પછી અનુક્રમે તે બંને પાટલીપુરમાં આવ્યા. ત્યાં મિત્રે કહ્યું કે અહીં તારા સસરાનું ઘર છે, તેથી આપણે ત્યાં જઈએ.” અરૂણદેવ બે કે:- આવી સ્થિતિમાં ત્યાં જવું એગ્ય નથી.” એટલે મિત્રે કહ્યું કે:-“જે એમ હોય તે તું અહીં નગર બહાર બેસ અને હું ભેજ્ય લેવાને નગરમાં જાઉં.” એમ કહીને તે નગરમાં ગયે, અને અરૂણદેવ નગરની બહાર એક વાડીમાં આવેલા જીર્ણ ચૈત્યમાં સુતે, ત્યાં શ્રમિત હોવાથી તેને નિદ્રા આવી ગઈ - એવામાં તેની પૂર્વભવની માતા દેયિણ ત્યાં ક્રિડા કરવા આવી. આ વખતે પૂર્વોપાર્જિત કમ તેમને પ્રગટ રીતે ઉદયમાં આવ્યું. ક્રિડાઉદ્યાનમાં આવેલી દેયિણના કેઈ ચેરે હાથમાં પહેરેલાં કડાં લેવા માટે હાથ કાપી નાખ્યા અને સુવર્ણના બે કડાં લઈને ભાગ્યે. એટલે વનપાળકે મુંબાર કર્યો. તે સાંભળી રાજપુરૂષ આયુધ લઈને ચેરની પાછળ દોડ્યા. ચાર ભાગે, પણ તે વધારે દેડવાને અશક્ત હાવાથી જ્યાં અરૂણદેવ સુતે હતા તે જીર્ણચૈત્યમાં પડે, અને અરૂણદેવની પાસે બે કડાં અને છરી મૂકીને ચૈત્યના શિખરમાં છુપાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust