________________ મહાઆરંભ સ્વરૂપ. 263 w વ્યાપ્ત જમીનપર મૂત્ર વિગેરે નાખવું, યતના વિના બારણાને આ ગળીઓ વિગેરે દેવાં, પત્ર પુષ્પાદિ વૃથા તેડવાં, માટી, ખડી અને વણિકાદિનું મર્દન કરવું, અગ્નિ જગાવ, ગવાદિને ઘાત થાય એવા શસ્ત્રોને વેપાર કરે,નિષ્ફર અને મર્મઘાત થાય તેવું ભાષણ કરવું, હાસ્ય નિંદા વિગેરે કરવાં, રાત્રે યા દિવસે પણ સ્નાન, કેશ થન, ખંડન, ધન, ભૂખનન, માટી વિગેરેનું મર્દન, લિંપન, વસ્ત્રધાવન અને જળગલનાદિ–વતના વિના પ્રમાદથી કરવાં *વિગેરે નાખતાં યતનાપૂર્વક તેને ધુળ વિગેરેથીન ઢાંકવા-ઈત્યાદિક પ્રવૃત્તિથી પણ પ્રમાદાચરણ લાગે છે. કૈલેષ્માદિકમાં મુહૂર્ત પછી સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેથી તેની વિરાધનાને મહાન દેષ લાગે, માટે તેમાં ઉપગ રાખવાની જરૂર છે. શ્રી પન્નવણું ઉપાંગમાં કહ્યું છે કે-“હે ભગવન્! સંમૂર્ણિમ મનુષ્યો કયાં ઉત્પન્ન થાય?” ઉત્તર-હે ગાયમ ! પિસ્તાલીશ લાખ જનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં–એટલે અઢીદ્વિીપમાં અને બે સમુદ્રમાં, તેમાં અઢીદ્વીપમાં રહેલી પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં અને છપ્પન અંતદ્વપમાં, ગર્ભ જ, મનુષ્યની વિષ્ટામાં, મૂત્રમાં, બડખામાં, સિંઘાણ (નાકના મેલ) માં, વંતમાં, પિત્તમાં, વિર્યમાં, શેણિતમાં, વીર્યના પડેલા પુદ્ગળામાં, શબમાં, સ્ત્રી પુરૂષના સમયેગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂર્ણિમ મનુબે ઉત્પન્ન થાય છે. તેની અંગુળના અસંખ્યાતમા ભાગ જેવડી અને વગાહના હોય છે, તેઓ અસંસી,મિથ્યાષ્ટિ, અજ્ઞાની હોય છે, અને અપર્યાપ્ત અવસ્થામાં જ અંતર્મુહૂર્તમાં મરણ પામે છે.” આ સંસારમાં ભમતા જીએ જેનાથી જીવવધાદિ અનર્થ થાય તેવા અધિકરણને પણ ત્યાગ કરે. કહ્યું છે કે - " ન ગ્રાહ્યાનિ ન હૈયાન, વંવદ્રધ્યાન પંડિતૈઃ. अग्निर्विषं च शस्त्रं च, मद्यं मांसं च पंचमम् " // અગ્નિ, વિષ, શસ્ત્ર, મધ અને માંસ-એ પાંચ વસ્તુઓ સુજ્ઞ પુરૂષાએ લેવી કે દેવી નહિ.” વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust