________________ 168 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કે પુત્રને પામ્યા છતાં પણ પુત્રજન્મને પ્રગટ ઉત્સવ નહિ થઈ શકે. પરંતુ હવે શું કરવું? રાજાને તે જેમ તેમ ઉત્તર આપ.” આમ વિચાર કરીને રાજમંદિરમાં આવતાં રાજાએ તેને તથાવિધ જોઈને પૂછયું કે-“હે મંત્રિનું ! હર્ષને સ્થાને ખિન્ન કેમ દેખાય છે? શું દેવીએ તને છેતર્યો? અથવા તો શું કંઈ બીજુ વિપરીત થયું?” એટલે અમાત્યે દેવીને આદેશ તથા પિતાનો દોષ–પોતાની નિંદાપૂર્વક કહી બતાવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે:-ખેદ ન કર, આવા તારા ઉત્તમ કુળમાં દેવતાદિષ્ટ છતાં પણ જે તેવો અન્યાય કરનારો પુત્ર થાય તો તેમાં તારે શો દોષ? પરંતુ તારી તે વેશ્યા સ્ત્રીને તારા ઘરના ભેંયરામાં સારી રીતે ગુપ્ત રાખ, અને પુત્રજન્મ થયા પછી તેને ઘરમાંથી કહાડી મૂકજે.” રાજાના કહેવાથી પ્રધાને પણ તેમ કર્યું. પૂર્ણ સમયે પુત્ર જન્મે, એટલે તેણે તરત જ રાજાને નિવેદન કર્યું. પછી ગુમરીતે તેને સંસ્કાર કર્યો, તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું. તેને ભણાવવા યુગ્ય થયેલે જાણીને શાસ્ત્રવિચક્ષણ એવા તેના પિતાએ તેને ભણાવવાની શરૂઆત કરી. એટલે તે ભેંયરાની ઉપરના ફાળકાયર આસન માંડી બહારથી બીજા વિદ્યાથીઓને ભણાવવાને મિષે તેને નીતિશાસ્ત્ર ભણાવવા માંડયું. રાજાની આજ્ઞાથી પતાને અંગુઠે દેરે બાંધીને તેણે તે પુત્રને આપ્યો અને કહ્યું કે –“તને કંઈ સંદેહ પડે તે આ દોરે હલાવો.’ એવા સંકેતપૂર્વક તેણે પોતાના પુત્રને ભણાવ્યું. અનુક્રમે તે પ્રાજ્ઞ થયે. એકદા નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે એકલેક આવ્યો કે - , “વા મોનો નારા–હિત મતો મતિ વિત્તથી . यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति" // " દાન, ભેગ અને નાશ—એ ધનની ગણુ ગતિ છે. તેમાં જે દાન અને ભેગમાં પોતાનું ધન વાપરતા નથી, તેના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે.” આ લેક સાંભળી તે દેરી હલાવવા લાગે, એટલે તેના પિતાએ પુન: તે લેકને અર્થ કરી બતાવ્યું; છતાં પુન: દોરી હલાવી એટલે તેણે રૂછમાન થઈને બીજા છાત્રોને ઉપર જ તેને નીતિ અને શિવ સંકિર્તપૂર્વ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust