________________ અનર્થદંડ સ્વરૂપ. 165 જેવાં કે ઉખળ સાથે મુશલ, હળ સાથે ફાલ, ધનુષ્ય સાથે બાણ, શકટ સાથે સરૂ, નીસા સાથે વાટવાને લષ્ટક, કુહાડા સાથે દંડ, ઘંટી સાથે તેનું ઉપરવું પડ-ઇત્યાદિ પાપકરણ ત્યાજ્ય અને દુર્ગતિદાયક છે, તેથી તેને મેળવીને રાખવાં નહીં, પોતાનું કાર્ય કરીને પાછા છુટા પાડીને મૂકી દેવા. - હવે “પંઘંટિયવહેviાંતિ”એટલે એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય જીવોને વધ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે. જેમ કાલસાકરિક પાંચસો પાડાને દરરેજ ઘાત કરનારો હોવાથી મરીને નરકે ગયે. કહ્યું છે કે - નાટ્યહૃક્ષ સમો ધર્મો, સંતોષ વ્રતમ | न सत्यसदृशं शौचं, शीलतुल्यं न मंडनम् // सत्यं शौचं तपः शौचं, शौचमिंद्रियनिग्रहः / सर्वभूतदया शौचं, जलशौचं तु पंचमम् / / स्नानं मनोमलत्यागो, दानं चाभयदक्षिणा / ज्ञानं तत्त्वार्थसंबोधो, ध्यानं निर्विषयं मनः // અહિંસા સમાન ધર્મ નથી, સંતેષ સમાન વ્રત નથી, સત્ય સમાન શોચ (પવિત્રતા) નથી અને શીલ સમાન મંડન (ઘરેણું) નથી. સત્ય-એ પ્રથમ શૈચ છે, તપ-એ બીજું શાચ છે, ઇંદ્રિયનિગ્રહ-એ ત્રીજું શોચ છે, સર્વ સત્ત્વની દયા-એ શું શાચ છે,. ત્યાર પછી પાંચમું જળશાચ છે. (અર્થાત્ પહેલા ચાર શાચ વિના પાંચમું શૈચ કામનું નથી.) મનના મેલને ત્યાગ તે સ્નાન છે, અભયદક્ષિણ (જીવાને અભય આપવું) તે દાન છે, તત્ત્વાર્થબોધ તે જ્ઞાન છે અને વિકારરહિત મન તે ધ્યાન છે.” ઘરે વસતા અને નિત્ય સ્નાન ન કરતા એવા પુરૂષે તપ વિના પણ કેવળ મન:શુદ્ધિથી શુદ્ધ થાય છે, કહ્યું છે કે બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે. જુઓ મનુષ્ય જેમ કાંતાનું 1 કાળ નામને કસાઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust