________________ છે સુંદર રાજાની કથા. છે ? થાય છે અને ઈક્ષુદંડને પુનઃ પુનઃ છેદતાં તેના સ્વાદમાં ઉલટી મધુરતા વધે છે; તેમ ઉત્તમ જનોને સ્વભાવ ખરેખર ! પ્રાણુતે પણ વિકૃત થતું નથી.” પછી જયેષ્ઠ પુત્રને ત્યાં રાજ્ય પર સ્થાપીને સમસ્ત રાજવર્ગને તેની ભલામણ કરી નગરજનો પાસે વિદાયગિરી માગી લઘુ પુત્ર અને પત્ની સહિત તથા ઘણું પરિવાર યુક્ત અવિચ્છિન્ન પ્રયાણવડે સુંદર રાજા ધારાપુર સમિપે આવ્યું એટલે મંત્રી, સામંત અને નગરજનોએ પ્રવેશમહોત્સવ કર્યો. સુંદરરાજા મૂકી દીધેલ રાજ્ય પાછું સ્વીકારીને રાજ્ય કરવા લાગ્યા અને સર્વ જને મુદિત થઈને તે રાજાને સેવવા લાગ્યા. એકદા બાહ્ય ઉધાનમાં જ્ઞાની મુનિને આવેલા જાણીને સુંદર રાજાએ ત્યાં આવી તેમને નમસ્કાર કરીને ધર્મદેશના સાંભળી. પછી રાજાએ પોતાને પૂર્વ ભવ પૂછો, એટલે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે:-“હે રાજન્ ! પૂર્વભવમાં ચંપાનગરીમાં તું શંખ નામે વ્યવહારી હતે. તારી શ્રીમતી નામની સ્ત્રી હતી. સદગુરૂના વેગથી તરૂણાવસ્થામાં તું ચૈત્યમાં જિનઅર્ચન અને દિનાદિકને દાન આપતાં અગણ્ય પુણ્ય ઉપાર્જન કરતા હતા, પરંતુ વૃદ્ધપણામાં તે સર્વે પુણ્યકાર્ય તજી દીધું. ત્યાંથી મરણ પામીને તમે રાજા રાણું થયા છો. પૂર્વભવે કરેલા પુણ્યથી પ્રથમ તમે રાજ્યશ્રી પામ્યા અને પછી પુણ્યકાર્ય છોડી દીધેલ હવાથી દુ:ખી થયા. પરંતુ તમે દુ:ખી અવસ્થામાં પણ અખંડ શીલ પાળ્યું, તેના પ્રભાવથી આજ જન્મમાં પુન: રાજ્યસુખ પામ્યા " આ પ્રમાણે સાંભળીને સંવેગરંગથી તરગિત થઈ તેમણે પિતાને કરવા એગ્ય ધમ કૃત્ય સાંભળીને અણુવ્રતા ગ્રહણ કર્યા. મુનિ વિહાર કરી ગયા. પછી રાજા અનેક જિનભુવને કરાવી, તેમાં જિનપ્રતિમાઓ સ્થાપીને વિધિપૂર્વક તેમની ચર્ચા કરવા લાગ્યું. દયાથી આદ્રચિત્તવાળો, સત્યમાં આસકત, પરદ્રવ્યથી વિમુખ, સુશીલ, સંતેષી અને પરોપકારમાં તત્પર–એ તે રાજા રાણીની સાથે અખંડિત ગૃહસ્થ ધર્મ પાળી પ્રાંતે શુભ ધ્યાનથી તુ માં જ હતા, પરંતુ રાજી થયા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust