________________ મહામારંભ સ્વરૂપ. 15 AAN પેષણ, ચુલ્લી, જળકુંભ અને સાવરણુ-ગૃહસ્થના ઘરમાં એ પાંચ વસ્તુથી જંતુઓની હિંસા થાય છે. ઘાણ વિગેરેથી મહાપાતક થાય છે. તે વિષે લેકિકશાસ્ત્રમાં પણ કહેલ છે. જેમકે-દશ કસાઈ સમાન એક ઘાંચી, દશ ઘાંચી સમાન એક કસાઈ, દશ કસાઈ સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા કહેલ છે.” નિ. લીંછન કર્મમાં બળદ, અશ્વ, ઉંટ વિગેરે પંચેન્દ્રિય જીવોની કદર્થનાને દોષ લાગે છે. દવ દેવામાં કરે અને વિનાશ થાય છે. સરોવરના શેષણમાં જળના જીવને તથા તેમાં રહેલા મસ્યાદિ જળજંતુઓને–એમ છકાય જીને વિનાશ થાય છે. અસતીષણમાં દાસ્યાદિને વિકય કરતાં તેનાથી થતાં દુષ્કૃત્યથી પાપવૃદ્ધિ થાય છે, તેથી તે વર્જવા યોગ્ય છે. તથા નિર્દય જનેને ઉચિત એવું કોટવાળપણું, ગુણિપાલપણું અને સીમપાલપણું વિગેરે ક્રૂર કર્મો શ્રાવકને વજેવા ગ્ય છે. તથા બળદને દમ, ક્ષેત્ર બેડ, અશ્વને પંઢ બનાવ–એ પાપપદેશ કરે શ્રાવકને કપે નહિ. તેમજ યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, મુશલ તથા ઉદ્દખલ વિગેરે હિંસક અધિકરણો દયાળુજને દાક્ષિણ્યથી પણ અન્યને આપવાં નહિ. વળી કુતૂહલથી ગીત, નૃત્ય અને નાટકાદિ જેવા, કામશાસ્ત્રમાં આસક્ત થવું, ઘુત, મઘાદિ વ્યસને સેવવાં, જલકિડા કરવી અને હિંડળે હિંચકવા વિગેરે વિનેદ કર, પાડાદિકને લડાવવા, શત્રુના પુત્ર વિગેરેની સાથે વેર બાંધવું, ભેજનકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા કરવી, તથા રોગ અને માર્ગના શ્રમ સિવાય આખી રાત્રિ ઉંઘવું–વિગેરે પ્રમાદાચરણને સુજ્ઞ પુરૂષ ત્યાગ કરે,’ વિવેકી શ્રાવકે આ પ્રમાણેના જિનવચનો જાણુને એકાગ્ર મનથી તે પાળવાં. હવે મહાપરિગ્રહ તે લેભમૂળ છે. તે લોભ નરકના દુ:ખમાં પ્રાણુને નાખે છે. લોભીજન કઈ રીતે સંતેષ પામી શકતો નથી. કહ્યું છે કે સગર પુત્રથી તૃપ્ત ન થયે, કુચિકણું ગોધનથી તૃપ્ત ન થયે, તિલકશ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત ન થયે અને નંદરાજા સુવર્ણના ઢગલાથી સંતુષ્ટ ન થયા.” નવા નવા ધનની ઈચ્છા કરતે લેભી પુરૂષ શાહ બીજને અને કરતો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust