________________ (130 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - व्यपंडितश्रीउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यबंधलघुच. ત્રેિ વતુર્યવંજમવર્ગનો નામ દ્વિતીયઃ સ. તૃતીય ના પાર્થ નામના યક્ષના સ્વામી, દશાવતારી અને ભુવનમાં એક સૂર્ય સમાન એવા શ્રી પાર્શ્વજિનેંદ્રને પ્રણામ કરીને સુરસ કથા પ્રબંધેથી મનહર એવા તૃતીય સર્ગને હું (કર્તા) કહું છું. આજંબુદ્વિપના પશ્ચિમ મહાવિદેહના ભૂષણરૂપ સુગંધી નામના વિજયમાં કલ્પવૃક્ષ સમાન દાતારોથી યુકત, અસરાસમાન સ્ત્રીઓથી મને હર અને દેવમંદિરેથી સુશોભિત એવી શુભંકરા નામે સ્વર્ગ પુરી સમાન નગરી છે, ત્યાં અભુત ભાગ્યની ભૂમિ સમાન અને સકળ ગુણના નિધાન સમાન વજુવીય નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા પિતાની કીર્તિથી વિશ્વને ધવળ કરી લોકોને રંજન કરતો હતો, તેને બધા રાજાઓ નમસ્કાર કરતા હતા, તેણે સર્વ શત્રુઓને વશ કર્યા હતા, તેને સમસ્ત પ્રજા સેવતી હતી, તેનાથી કલ્યાણની પરંપરા વૃદ્ધિ પામતી હતી, તેના ગુણે દેશદેશમાં લેક ગાતા હતા અને , તેના રાજ્યમાં ઈતિઓ (ઉપદ્ર) દેશને પરાભવ કરતી નહોતી. તે ભૂપાલ એકત્રની જેમ વિસ્તૃત સામ્રાજ્યનું પાલન કરતું હતું. તેને બીજી લક્ષમી હોય એવી અને લજજા, વિનય, સાધુત્વ તથા શીળ પ્રમુખ વિવિધ ગુણથી સુશોભિત લક્ષ્મીવતી નામની પટરાણી હતી. કિરણગ જીવ દેવભવથી અવીને લક્ષમીવતી રાણુની કુક્ષિરૂપ સરેવરમાં હંસની જેમ અવતર્યો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ઉત્તમ સમયે સુસ્વનિથી સૂચિત, વસુધાના ભૂષણરૂપ અને જગતજનના નયનને આનંદદાયક એવા પુત્રને તેણે જન્મ આપે. એટલે રાજાએ તેને જન્મ મહોત્સવ કર્યો અને વર્યાપન મહેત્સવ ચાલતાં બારમે દિવસે સ્વજનેને ભેજન કરાવી સર્વ જનની સમક્ષ તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust