________________ munnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnmann 140 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ' હવે બીજા ભાઈ ધનમિત્રે ભજન પછી બે ઘડીવાર ત્યાં વિસામો લઈ પછી નગરમાં પ્રવેશ કર્યો. આગળ ચાલતાં તે ઝવેરીબજારમાં ગયે, એટલે પૂવે જોવામાં નહિ આવેલ અને અપૂર્વ સદભાગ્યવંત એવા તેને આવતો જોઈને કેઈ ઝવેરીએ અયુત્થાનપૂર્વક માન આપીને પૂછયું કે:-“હે સજજનશેખર પુરૂષ ! તમે કયાંથી આવે છે? ક્યાં નિવાસ રાજ્ય છે? અને અહીં શા કારણે આગ મન થયું છે?” તે બે કે –“હું વેપારી છું અને દેશાંતરથી આ છું.” એટલે ઝવેરી બે કે - આજ મારે ઘેર ચાલે.” એમ કહી બહુ માન આપીને તેને તે પિતાના ઘરે લઈ ગયે. ત્યાં નાન, ભજન, ભેજન કરાવી, ભક્તિથી વિલેપન, તિલક તથા તાંબુલાદિ દઈને તેણે પૂછયું કે –“હે સહુરૂષ ! તમે શું વેપાર કરવા ધારો છે?” ધનમિત્રે કહ્યું કે –જેમાં લાભ મળશે તે વેપાર કરશું.” એટલે પુન: ઝવેરીએ પૂછ્યું કે તમારી પાસે ધન કેટલું છે?” તે બોલ્યા કે મારી પાસે સવા સવા કટિ મૂલ્યના ત્રણ રત્ન છે, એટલે સર્વ મળી પણચાર કેટિ દ્રવ્ય છે, તે દ્રવ્યથી વ્યાપાર કરીશ.” પુન: ઝવેરીએ કહ્યું કે:-“ઠીક છે, પણ તમે મારી સલાહ પ્રમાણે કરે.” ધનમિત્રે કહ્યું –બેલે.” તેણે કહ્યું કે તમે તમારાં રત્ન મને વ્યાજે આપો, તમારા માગ્યા પ્રમાણે હું તેનું વ્યાજ આપીશ, આથી તમને લાભ થશે. અને જે વખતે તમને કામ પડશે તે વખતે તેજ રને તમને પાછાં આપીશ.” એટલે તેણે તે વાત કબુલ કરીને ત્રણે રને તેને આપ્યા. ઝવેરી તેને નિયમિત રીતે વ્યાજ આપતા હતા અને તે ગ્રહણ કરીને ધનમિત્ર આનંદ કરતે હતો. તે સ્વેચ્છાએ નગરમાં જઈ ક્રીડા કરતો અને સુખ ભેગવતે હતો. આવા નિરૂઘમી અને ભાગ્યને આધારે બેસી રહેનારાઓને પસંદ પડતું એક દષ્ટાંત અહીં આપવામાં આવે છે - - કરંડીયામાં રહીને કંટાળી ગયેલ, હતાશ અને સુધાને લીધે શરીરે ગ્લાન થઈ ગયેલ એવા સપના મુખમાં રાત્રે તે કરંડીયાને કોતરીને કેઈ ઉંદર પોતાની મેળે પડ્યું. તેના માંસથી તે સર્પ તૃપ્ત P.P.AC. Gunratnaduri M.S. Jun Gun Aaradhak Trust