________________ 136 * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. મણિઓથી બાંધેલ તળીયાંવાળા, સારી ચિત્રશાલિકાથી રમ્ય, સદ્દગંધથી વાસિત અને દિવ્ય ચંદ્રવાથી યુક્ત એવા સોધમાં સુખપૂર્વક વસે છે, અને કેટલાક મૂષક, સર્પ, નકુલ અને ધૂલિના સમૂહથી વ્યાસ એવા જીર્ણ ગૃહમાં રહેવાથી દુઃસ્થિત અને ઘર સંબંધી કલેશયુક્ત દેખાય છે. કેટલાક મિષ્ટાન્ન, પકવાન, દ્રાક્ષારસનાં પાન વિગેરે ભેજન તથા કરમિશ્રિત તાંબુલને સુખે ઉપભેગ કરે છે, અને કેટલાક બીજાના મુખને જોતા, પરસેવા કરતા, ક્ષુધાથી ક્ષીણ દેખાતા કદાને પણ ભાગ્યેજ મેળવી શકે છે. કેટલાક ઉદાર શંગાર, સાર માર્યો અને સુગંધી વિલેપનથી વિભૂષિત થઈ, દિવ્ય યાન (વાહન)માં બેસી અને પરિવારથી પરિવૃત્ત થઈ કામદેવ જેવા બની ગીત ગાનવડે કીડા કરે છે અને કેટલાક દીન વદનવાળા, ધન અને સ્વજનથી રહિત, દુર્દશાને પામેલા તથા દેહ અને મુખમાં ગંધાતા નારકીના જીવની જેવા દુ:ખિત દેખાય છે. કેટલાક સંગીત તથા મનહર વિણાનાદથી શય્યામાં નિદ્રાસુખ મેળવી પ્રભાતે યાચકવર્ગના જયજયારવથી જાગૃત થાય છે અને કેટલાક શગાલ, ઉલુક અને ખેરના શબ્દ સાંભળતા ઉષર જમીન પર સુઈને માંકડના ચંચુપટથી ભક્ષણ કરતા નિદ્રા પણ મેળવી શકતા નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ ધમધર્મનું ફળ જોઈને અનંત સુખને માટે કષ્ટસાધ્ય ધર્મ પણ આરાધવા ગ્ય છે. વળી તે જે કહ્યું કે-કષ્ટ કરવાથી સુખ પ્રાપ્ત થતું નથી તે પણ મૃષા છે. કટુક ઔષધના પેગથી શું અરેગ્ય પ્રાપ્ત થતું નથી. ધર્મમાં તત્પર રહેલા જીવને સ્વર્ગ કરતાં પણ અધિક સુખ પ્રાપ્ત થાય છે. ધર્મથી સુંદર કુળ, રૂપ, બળ, જ્ઞાન, ધન અને યશ પ્રાપ્ત થાય છે, તેમજ ધર્મના શાસનથી આ જગતમાં સમસ્ત જનોના ઉપકારને માટે આ સૂર્ય અને ચંદ્રમા ઉદય પામે છે. વળી ધર્મ એ બંધુરહિતને બંધુ છે, મિત્રરહિતને મિત્ર છે, અનાથને નાથ છે અને જગતને એક વત્સલરૂપ છે. માટે નિરંતર ધર્મકુટુંબની સેવા કરવી ગ્યા છે. કહ્યું છે કે - ધર્મી તથા વનની, જનક વિલુરાઇવિનિયોનઃ. શ્રદ્ધા વટ્ટ, મુતાનિ નિવિઝાપત્યન” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust