________________ 115 સુંદરરાજાની કથા. તાના પિતાના ચરણમાં પડ્યા. પછી જ્યેષ્ઠ પુત્ર છે કે - હે દેવા આજ રાત્રે હું ભાઈની આગળ મારું ચરિત્ર કહેતું હતું, એવામાં કેઈ સ્ત્રી સાર્થમાંથી સત્વર અમારી પાસે આવીને બેલી કે તમે મારા પુત્ર છે.” એમ કહી તે અમારે ગળે વળગીને બહેજ રવા લાગી. તે સિવાય હું વધારે જાણતા નથી.” પછી રાજાએ સાર્થેશને કહ્યું કે –“હે સાર્થેશ! સાચું બેલ, તે સ્ત્રી કેણ છે?”એટલે સાથે બે કે –“હું તેને પૃથ્વીપુરથી લાવ્યો છું, તે મારું ગૃહકાર્ય કરે છે, પરંતુ તે સતી છે, સતીત્વપણુથી તેનું કુળ નિર્મળ છે એમ સમજી શકાય છે. પછી રાજાએ પ્રધાનને મોકલ્યા અને બળાત્કાર ન કરતાં તે સ્ત્રીને સમજાવીને લાવવી” એમ ભલામણ કરી. તેણે જઈને તેને બેલાવી, પણ તેણે સન્મુખ પણ ન જોયું. એટલે પ્રધાને પાછા આવીને રાજાને કહ્યું કે તે તો આવતી નથી અને બેલતી પણ નથી.” પછી રાજા તરત રવાડીના મિષથી બહાર જઈ પાછા વળી સાર્થમાં સાર્થેશના આવાસમાં આવ્યું. ત્યાં ભદ્રાસન પર બેસતાંજ તે રાણું રાજાના જોવામાં આવી. તંબુના એક ભાગમાં બેઠેલી, મલીન, દીન, અત્યંત દુર્બળ, મલિન વસ્ત્રવાળી, આભૂષણ કે શેભા વિનાની અને તે દિવસે તે પુત્રવિયેગના દુઃખથી વધારે દુ:ખિત થયેલી–એવી સ્થિતિમાં મદનવલ્લભાને જોઈને લજજાથી નીચું સુખ કરીને બેઠેલી તેને રાજાએ આ પ્રમાણે કહ્યું કે:-“હે મદને ! હે દેવી! શું તું મને ઓળખતી નથી?” એટલે તે પતિના ચરણમાં ચક્ષુ સ્થિર કરી હર્ષિત થઈને ઉભી થઈ. તેથી સાથે ભયભીત થઈને તેના ચરણમાં પડી તેને ખમાવી. એટલે તેના પર કુપિત થયેલા રાજા પાસે રાણીએ તેને અભયદાન અને પાવ્યું. પછી રાજા તેને સુંદર વસ્ત્રથી વિભૂષિત કરી, વાજીત્રના નિઘષપૂર્વક હાથીના સ્કંધ પર બેસાડી, રાજચિન્હથી અંચિત (યુક્ત) કરીને નવપરિણીત સ્ત્રીની જેમ પુરસ્ત્રીઓથી નિરીક્ષણ કરાતા સ્વમંદિર તરફ ચાલ્યો. કીર્સિપાલ અને મહીપાલ-બને પુત્રે, રાજા તથા રાણું એ બધું કુટુંબ એકઠું મળ્યું. સાથે મળતાં અને પિત P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust