________________ 120 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચાર મળ્યા. એટલે જળ અને સ્થળમાં રહેલું તેનું બધું ધન નષ્ટ થયું, અને બાકી રહેલમાંથી કેટલુંક વણિપુત્રો (વાણોતરે) હજામ કરી ગયા. એટલે વારંવાર ધનને સંભારતે તે સર્વત્ર શૂન્ય ચિત્તે ભમવા લાગ્યા. કહ્યું છે કે - " दानं भोगो नाश-स्तिस्रो गतयो भवंति वित्तस्य / यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति" // દાન, ભેગ અને નાશ-ધનની એ ત્રણ ગતિ છે. તેમાં જે દાન દેતું નથી અને ભેગ ભેગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે.” તેમજ વળી: વાટિકા સંવત ધાન્ય, પક્ષિ#ાવતં મધુ ! ૪પ વંત્તિતા ઢક્ષી–રેવોપમુક્યતે” | “કીડીઓનું સંચિત કરેલું ધાન્ય, મક્ષિકાઓનું સંચિત કરેલું મધ અને કૃપોની સંચિત કરેલી લક્ષ્મીને બીજા જનજ ઉપભેગ કરે છે તે પોતે ઉપભેગ લઈ શકતા નથી.” - ધનસારે વિચાર કર્યો કે –“હવે મારે શું કરવું ? નગરમાં મહાપણ એવું મારું નામ પડી ગયું છે. અને હવે નિધનપણમાં તે નગરમાં હાસ્યાસ્પદ થાઉં તેમ છે, માટે હજી પણ જો હું સમુદ્રમાગે વ્યાપારાર્થે જાઉં, તે મને સારે લાભ થવા સંભવ છે.” આમ વિચારી મેય, પરિઘ, ગાય અને તેલનીય—એ ચારે જાતના દશલાખ રૂપીઆના કરિયાણા ખરીદ કરીને સાથે લઈ નાવમાં બેસી ધાન્ય, ધૃત, ભોજ્ય, જળ અને ઈધનયુક્ત નાવિક લોકોની સાથે સમુદ્રમા તેણે પ્રયાણ કર્યું. ત્યાં પણ દુર્ભાગ્યવશાત્ થડે દૂર જતાં અમાત્ આકાશમાં વરસાદ ચડી આવ્યું, પ્રચંડ મહાવાયુ પ્રગટ થયા અને ભયંકર વીજળી થવા લાગી; એટલે સમુદ્ર તે પિત (નવ) ને ઉછાળવા લાગ્યું, અને નાવિકે પૈર્ય મૂકી દિધું. - શરણ્યરહિત લેકે કિંકર્તવ્યતા-મૂઢ થઈ ગયા, કેઈક 1 માપીને વેચાય, 2 કાપીને વેચાય, 8 ગણીને વેચાય, 4 તળીને વેચાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust