________________ ~ ~ ~~~ ~~ ~ સુંદર રાજાની કથા. 108 ~~~~~~~~~~~~~~~~~ નીચ ગેત્રમાં અવતાર, મલ્લિનાથને સ્ત્રીપણું, બ્રહ્મદત્તને અંધત્વ, ભરતરાજાને પરાજય, કૃષ્ણને સર્વનાશ, નારદને નિર્વાણ, અને ચિલાતી પુત્રને પ્રશમના પરિણામ પ્રાપ્ત થયા તે વિચારતાં સ્પર્ધામાં તુલ્યરૂપ એવાં કર્મ અને આત્મવીર્યમાં કર્મ સ્કુટરીતે જયવંત વતે એમ જણાય છે, પરંતુ તમારે ગભરાવું નહિ. હવે પછી તમારા લે જન, શયન વિગેરેની હું તજવીજ કરીશ, બીજું પણ સાંભળેઅહીં મેં કરાવેલ ચિત્યમાં તમારે ત્રિકાળ દેવપૂજા કરવી અને તમા રા પુત્રએ દરરોજ આપણું વાડીમાંથી પુષ્પ લઈ આવવાં.” રાજાએ પુત્ર સહીત તે વાત કબુલ રાખીને તે પ્રમાણે કરવા માંડયું. આ જગતમાં જે રીતે દેવ પટલ વગાડે તે પ્રમાણે જીવ નૃત્ય કરે છે. રાજાએ શ્રેણીના મનને અતિશય રંજિત કર્યું. એમ કરતાં કેટલેક કાળ વ્યતીત થયે. એકદા શ્રેષ્ઠી પિતાની વાડી જોવાને ગયે. ત્યાં તે બને કુમારે પક્ષીઓમાં લક્ષ્ય બાંધી હાથમાં ધનુષ્ય અને બાણ રાખી શિકારીના જેવી ચપળતા કરતા તેના જેવામાં આવ્યા, એટલે તે પાપકર્મને જોવાથી ઉત્પન્ન થયેલા કેપટોપને લીધે રક્ત નેત્ર કરી શ્રેષ્ઠીએ તેમને તાડના તર્જના કરી અને તેમના ધનુષ્ય બાણુ ભાંગી નાખ્યા. પછી તેમને બગીચાની બહાર કહાડી તેમના પિતાની પાસે જઈને શેઠ બોલ્યા કે --“હે ભદ્ર! સાંભળ-ત્તારા પુત્ર પાપી છે, માટે હવે એક ક્ષણભર પણ તારે અહીં રહેવું નહિ.” એ પ્રમાણે સાક્ષેપ કહીને તે વસ્થાને ચાલ્યા ગયા. એવામાં રૂદન કરતા પુત્રને આવતા જોઈને રાજાએ તેમને નિવાય કે --“હે વત્સ! તમે રૂદન ન કરે. એમાં મારાથી શું થઈ શકે? અહીં બીજા કોઈને દેષ નથી, માત્ર આપણું કર્મને જ દેષ છે. તેને કેની પાસે જઈને પિકાર કર. શ્રેષ્ઠીએ પણ આવા એકજ અપરાધમાં મારા પુત્રને કાઢી મુક્યા, પરંતુ દેવ પ્રતિકૂળ હોય, ત્યારે શું ન થાય? કારણકે :-- " પતિ વિધ જિંવ, સુધારિ હિ વિષાય? . रज्जुः सपीभवेदाशु, बिलं पातालतां भजेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust