________________ ચંદ્ર અને સર્ગની થા. ગયો. એવામાં અરૂણદેવ જાગ્યે. બંને કડાં અને છરી જેઈને “આ શું ?" એમ જેટલા માં ચિતવે છે, તેટલામાં સીપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. એટલે અરૂણદેવ ક્ષેભ પાપે. તેઓએ હાક મારીને કહ્યું કે -અરે હવે તું કયાં જવાનું છે?” પછી છરી અને બંને કડાં સહિત અરૂણદેવને બાંધીને રાજાને મેં અને બધે વૃત્તાંત નિવેદન કર્યો. એટલે રાજાએ કહ્યું કે:-“એ મહા પાપીને શૂળીપર ચડાવે.” પછી તે પુરૂએ રાજાની આજ્ઞાથી તેને શૂળી પર ચડાવ્યા. અહીં નગરમાંથી અન્ન લઈને અરૂણદેવને મિત્ર ત્યાં આવ્યું, અને અરૂણદેવને ત્યાં ન જવાથી તેણે આરામપાલકને પૂછ્યું કેઅહો ! તમે આ બાગમાં કે પુરૂષને જે?” તેમણે કહ્યું કે - અમે કાંઈ જાણતા નથી, પરંતુ અહીંથી કોઈ રને રાજપુરૂએ પકડી બાંધીને રાજાને સેંગે, અને રાજાએ તેને અત્યારે જ શળીપર ચડાવે છે.” આ પ્રમાણે સાંભળી વ્યાકુળ થઈને તે શૂળી પાસે ગયો. ત્યાં શૂળીપર દારૂણ અવસ્થાએ પહોંચેલ અરૂણુદેવને જોઈને તે વિલાપ કરવા લાગ્યું કે:-“હા! મિત્ર! હા શ્રેષ્ઠીપુત્ર! હા! પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ ! આવું વિપરીત તને કેમ થયું?” એ પ્રમાણે ભીષણ પિકાર કરીને મૂચ્છિત થઈ તે જમીન પર પડી ગયે.. ક્ષણવાર પછી શીતળ વાયુથી સાવધાન થયે, એટલે વિલાપ કરવાનું તેને લોકોએ કારણ પૂછ્યું. આથી તે બોલ્યો કે:-“એ કુમાર નામલિપિનગરીના કુમારદેવ વ્યવહારીને પુત્ર હતો, અને આ નગરમાં વસનાર જસાદિત્ય શ્રેષ્ઠીની સુતા પતિ હતે. નાવના ભંગથી તે આજે જ મારી સાથે અહીં આવ્યું હતે.” ઇત્યાદિ અશેષ વૃત્તાંત કહેતાં રાજપુરૂષે પોતાની ભૂલ જાહેરમાં આવશે એમ જાણી તેને પથરવડે મારવા લાગ્યા. એવામાં જમાદિત્ય તે વ્યતિકર સાંભળીને પોતાની પુત્રી દેયિણીને લઈ ત્યાં આવ્યું, અને રાજાની આજ્ઞાથી અરૂણદેવને શૂળી પરથી નીચે ઉતાર્યો. એટલે દેયિણએ તેની સાથે બળી મરવાની માગણી કરી, પણ રાજાએ અટકાવી, એટલે તે વિલાપ કરવા લાગી. તેથી રાજાએ કહ્યું કે કર્મની ગતિ અતિ વિચિત્ર છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust