________________ પાર્શ્વનાથને પૂર્વભવ. 57 . બાળકનું કિરણગ નામ રાખ્યું. પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે તે કુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, અને લેખશાળામાં અભ્યાસ કરવા લાગ્યા. શાસ્ત્ર અને શસ્ત્ર વિગેરેની બહેતર કળામાં પ્રવીણ અને અડતાલીશ હજાર વિદ્યામાં પારંગત થયેલે તે કુમાર અનુક્રમે વૈવનાવસ્થા પામ્યું. એટલે રાજાએ મોટા વંશમાં ઉત્પન્ન થયેલા સામંતરાજની કન્યા પદ્માવતી સાથે મહદ્ધિસૂચક મહે ત્સવપૂર્વક તેને પરણાવ્યું, અને યુવરાજ પદવી આપી. કેટલાક વખત પછી ગુરૂસંગથી રાજ સંવેગ પાયે, એટલે કિરણવેગને રાજ્યપર સ્થાપન કરી સચિને તે આ પ્રમાણે કહેવા લાગે –“હે પ્રધાન ! આજથી તમારે આ સ્વામી છે, સ્વપ્નમાં પણ તમારે એની આજ્ઞા ઓળંગવી નહિ. હે સેવકે! આ કિરણગને તમારે મારી જેવોજ સમજી લે.” પછી રાજાએ કિરણગકુમારને પણ કહ્યું કે:-“હે વત્સ ! તારે પણ આ રાજલકનું સારી રીતે પાલન કરવું. મેટે અપરાધ થતાં પણ માત્ર બાહ્યાવૃત્તિથી રેષ બતાવ, અંતરમાં તેના પર રોષ રાખવે નહીં, સમુદ્રની જેમ મર્યાદા ઓળંગવી નહિ, પંડિતેની સાથે સમાગમ કર, છૂતાદિ વ્યસનો કદાપિ ન સેવવા, તથા દુર્ગુણમાં અનાદર કરે, સવામી, અમાત્ય, રાષ્ટ્ર, દુર્ગ, કેશ, બળ અને મિત્રવર્ગરૂપ સપ્તાંગ રાજયલક્ષ્મીની સંભાળ રાખવી. હે વત્સ ! રાજ્યને અંતે નરક છે, તેથી રાજ્ય કરતાં પણ ધર્મકાર્યમાં આદર કર.” એ પ્રમાણે શિક્ષા આપી સમસ્ત જનોને ખમાવીને શ્રતસાગર ચારણમુનિની પાસે તે રાજાએ દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંતે અનશન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. - હવે કિરણગ રાજા પિતાની રાજ્યસંપત્તિ પામીને નીતિશાસ્ત્રાનુસારે પ્રજાને પાળવા લાગ્યું, “જ્ઞાન છતાં મૈન, શક્તિ છતાં ક્ષમાં અને દાન દેતાં છતાં લાઘાની અનિચ્છા-એ ગુણએ ગુણાનુ બધીપણાથી પ્રસવ (સહોદર) હોય તેમ તેનામાં વાસ કર્યો હતા. તેમજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust