________________ 28 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર nomnomannamm જેતા વરસાદ મુશળધારાએ વસવા લાગ્યા. ક્ષણવારમાં બધું જળથી વ્યાપ્ત થઈ ગયું. નગરમાં હાહાર થઈ રહ્યો. લેકે આકંદ કરવા લાગ્યા. નગરમાં મેટે ક્ષેભ થા. પાણી કયાંય પણ માતું ન હતું. તે વખતે રાજા, અમાત્ય અને નિમિત્તજ્ઞ–એ ત્રણે એક સાત ભૂમિવાળા આવાસપર ચડ્યા. નગરજનેનું આકંદન સાંભળીને રાજા દુઃખિત થવા લાગ્યા. પાણ વધતું વધતું અનુકમે સાતમી ભૂમિકાએ પહોંચ્યું. તે જોઈને રાજ વિચાર કરવા લાગ્યો કે:-“અહે! ધમન કરવાથી મને આ સંકટ પ્રાપ્ત થયું, મેં કંઈ પણ સુકૃત ન કર્યું, મારૂં આયુષ્ય ક્ષીણ થઈ ગયું. અહો! વિષયમાં આસકત મન હોવાથી મેં જિતેંદ્રભાષિત ધર્મ ના આરાધ્યું. અહે! મેં આ જન્મ વૃથા ગુમાવ્યું. કહ્યું છે કે - મનુષ્યના સો વર્ષના પરિમિત આયુષ્યમાંથી અર્ધ આયુ રાત્રિનું જાય છે, તે અર્ધનું અર્ધ બાલવ અને વૃદ્ધત્વમાં જાય છે, અને બાકીનું વ્યાધિ,વિયેગ અને દુઃખમાં સમાપ્ત . થાય છે. અહા ! જળતરંગના જેવા ચપળ જીવિતમાં પ્રાણુઓને સુખ કયાં છે?” થેરના વૃક્ષને માટે હું કલ્પવૃક્ષ હાર્યો, કાચના કટકાને માટે ચિંતામણિ હાર્યો, આ અસાર સંસારના મેહમાં લીન થઈને હું મૂઢ ધર્મને હારી ગયે. હવે હું શું કરું? અને ક્યાં જાઉં?” એમ વિચારીને રાજા બે કે –“મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ થાઓ.” આ પ્રમાણે રાજા વિકલ્પ કરે છે એવામાં પાણી નજીક આવ્યું. એટલે રાજા અંતરમાં નમસ્કાર ચિંતવવા લાગ્યું. એ વખતે એક હાણ તેની સન્મુખ આવ્યું. તે જેઈને સચિવ બેત્યે કે:-“હે રાજન ! કઈ દેવતાએ તમને આ વ્હાણું કહ્યું જણાય છે, માટે એની ઉપર આરૂઢ થાઓ.” એમ સાંભળીને રાજા જેટલામાં તે વહાણમાં ચડવાને પગ ઉપાડે છે, તેવામાં ન મળે મેઘ કે ન મળે ગરવ. પ્રથમ પ્રમાણે જ પિતાને સભામાં સ્વસ્થ બેઠેલા જોયે, અને ગીત નૃત્યાદિ મહોત્સવથી મુદિત થયેલા સર્વલેકે પણ જોવામાં આવ્યા. એટલે રાજાએનિમિત્તજ્ઞને પૂછ્યું કે - હે દેવજ્ઞ! આ તે શું આશ્ચર્ય નૈમિત્તિક બે કે –“હે રાજેદ્ર! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust